તા.૨૬ ઓગષ્ટના રોજ સવારના ૮ કલાકે રાજુલાના થોરડી જકાત નાકા પાસે આવેલ સન્યાસ આશ્રમમાં બળેવના પવિત્ર દિવસે સૌ બ્રહ્મ બંધુઓ સમુહમાં જનોઈ ધારણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. જે બ્રાહ્મણોની ઋષિ પરંપરા મુજબ સૌ બ્રાહ્મણો સમૂહમાં જનોઈ ધારણ કરશે તો આ ભવ્ય જવણીમાં સૌ બ્રાહ્મણોએ પધારવા પ્રમુખ જય પરશુરામ ગ્રુપ અને સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આમંત્રણ પાઠવેલ છે.
Trending
- પંચાયત 3ના મેકર્સે કર્યું અનોખી રીતે પ્રમોશન, વીડિયો જોઈને ચાહકો ચોંકી ગયા
- રાજકોટ શહેર-જિલ્લામાં 6 હજારથી વધુ પોલીસ અધિકારીઓ-કર્મચારીઓનો બંદોબસ્ત
- રાજકોટમાંથી 11,108 જયારે રેન્જના પાંચ જિલ્લાઓમાંથી 51,869 ગુનેગારોને ઉપાડી લેવાયા
- સુનિતા વિલિયમ્સે અવકાશની તેની ત્રીજી સફર વિષેતે તેની અપેક્ષાઓ રજૂ કરી
- લોકશાહીના મહા પર્વને ઉત્સાહ ભેર ઉજવીએ
- T20 વર્લ્ડ કપમાં આતંકી હુમલાની ધમકી કોણે આપી ?
- પૂંચ આતંકવાદી હુમલાના બે આતંકવાદીઓના સ્કેચ જાહેર કરતી પોલીસ
- સુરત : નિલેશ કુંભાણીને મતદાન અગાઉ કોંગ્રેસ પ્રવક્તાની ખુલ્લી ચીમકી