કેશોદ તાલુકાના રેવન્યુ કર્મચારી તથા તલાટી કમ મંત્રી સહિતના રેવન્યુ વિભાગના કર્મચારીઓ પોતાના પડતર પ્રશ્ર્નો જેવા કે બઢતી પ્રમોશન તથા ૨૦૦૪ થી ફિકસ પગારના કર્મચારીઓની સળંગ નોકરી ગણવી તેમજ રેવન્યુ અને તલાટી કમ મંત્રીના પગારને સરખો ગણવો જે બાબતે માંગણી ન સંતોષાય હોવાથી અમોએ આજે કાળી પટ્ટી ધારણ કરી બપોર પછીની સી.એલ.મુકી સરકાર સામે વિરોધ વ્યકત કર્યો છે અને આ માંગણીઓ બાબતે કોઈ નકકર કાર્યવાહી હાથ ધરવામાં નહીં આવે તો અમો આગળ વધુ આંદોલનના કાર્યક્રમ આપીશું. હાલ આજે અમોએ કેશોદ મામલતદારને માંગણી સાથે આવેદનપત્ર આપ્યું છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો તમારા રસ-રુચિમાં આગળ વધી શકો ,રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
- સામાજિક સંસ્થાઓએ સહકારી ક્ષેત્રમાં ‘ચંચુપાત’ન કરવો જોઈએ : જયેશ રાદડિયા
- કર્ણાવતી સ્કુલનું ધો.10નું શ્રેષ્ઠ પરિણામ
- રફાળેશ્વર પાસે સગીરાનું શંકાસ્પદ મોત, પ્રેમીએ દવા પીવડાવ્યાનો પરિવારનો આક્ષેપ
- પૂજા હોબી સેન્ટરનો દબદબો: 33 ગોલ્ડ, 14 સિલ્વર અને 6 બ્રોન્ઝ મેડલ જીત્યા
- હવે પર્યાવરણનું જતન ન્યાયતંત્ર જ કરાવી શકે!
- જૈન આચાર્ય લોકેશજીએ ઉત્તરાખંડ રાજભવનની ગૌશાળામાં કરી ગાયોની સેવા
- શ્રેયાંશ સ્કુલનું અભૂતપૂર્વ પરિણામ: વિદ્યાર્થીઓમાં અનેરો આનંદ