પર્યુષણ મહાપર્વના દિવસો વિતતા જતા હોય પાવન અવસરે વધુ ને વધુ પુણ્ય કમાઇ લેવાની જૈનો દ્રારા એક પણ તક છોડવા માંગતા નથી ભકિત નુ ધોડાપુર ચરમસીમાએ પહોચ્યુ છે. પર્યુષણ પર્વના મહત્વના એવા મહાવીર જન્મ કલ્યાણક ના પાવન દિવસે ત્રિશલા મહીલા મંડળ દ્રારા સવારે નવકાર મહામંત્રના જાપ બપોરે માતા ત્રિશલાને આવેલ ચૌદ સ્વપ્ન અને ભગવાન મહાવીર ને પારણુ લઇ જય બોલો મહાવીરકી ના ગગનભેદી નારા સાથે અબીલ ગલાલની છોળો સાથે રાસ ગરબાની રમઝટ બોલાવતા દેરાસરજીથી ભવ્ય શોભાયાત્રા કાઢવામા આવી હતી જેમા મહીલાઓ સહીત જૈનસમાજ લોકો જોડાયા હતા રાત્રીના પ્રભુની ભાવના રાખવામા આવેલ મહીલાઓમા ભારે ઉત્સાહ જોવા મળી રહયો છે.
Trending
- રાજકોટ: નવનિર્માણ અનુસંધાને 22મેથી સાંઢિયા પુલ પર વાહન વ્યવહાર બંધ
- રામ કથા બ્રહ્મ અને અનંત છે: મોરારી બાપુ
- વિદેશમાં આઇટી સેક્ટરનો ટ્રેન્ડ ઘટ્યો: એચ-1બી વિઝામાં 56%નો ઘટાડો
- કોણ હતી મોનાલીસા? જેની પેઇન્ટિંગની કિંમત સાંભળી તમે પણ ચોકી ઉઠશો
- નર્મદા ડેમ 54%એ તો રાજ્ય આખામાં 43% પાણીનો જથ્થો ઉપલબ્ધ
- કોંગ્રેસની બુથ લેવલની નબળાઈના કારણે ભાજપની ઝોળીમાં 26એ 26 બેઠક?
- વાળનો ગ્રોથ જોઈતો હોય તો લગાવો આ જાદુઈ માસ્ક, એક મહિનામાં દેખાશે રીઝલ્ટ
- પાવરફુલ નવી ચીપ સાથે લોન્ચ થનારા આ 3 ફોન ધૂમ મચાવા તૈયાર….