Abtak Media Google News

ઉનાથી દેલવાડા જતા સર્વે નં. ૨૮૬ અને પ્લોટ નં. પ થી ૮ માં રહેણાક હેતુ માટે બીનખેતી કરાવેલ પરંતુ ભ્રષ્ટાચારથી ભરપુર તંત્રમાં કોંગ્રેસ મહામંત્રી સંજય ભગવાનભાઇ બાંભણીયાએ અનેકવાર પોતાના નામ સાથે લેખીતમાં રજુઆત કરેલ પરંતુ તંત્રને જાણે કોઇ ફેર પડતો નથી કે રાજકીય હોદેદારો વ્યકિતનો ડર હશે ?

Advertisement

પરંતુ કોંગ્રેસ અગ્રણીઓ ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી અને ગેરકાયદેસર બાંધકામન નાશ થાય એ બાબતે રજુઆત કરેલ હવે આવનારો સમય બતાવશે કે કોમર્શિયલ બાંધકામ ટકી રહેશે કે અધિકારીઓ ના ખીચ્ચ ભરાશે!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.