ઉપલેટા તલાટી કમ મંત્રી મંડળના પ્રશ્નો અંગે ગુજરાત રાજય મહામંડળ દ્વારા અનેકવાર સરકારને રજુઆત છતાં સકારાત્મક નિવારણ ન આવતા આગામી દિવસોમાં પેનડાઉન કાર્યક્રમ, માસ સી.એલ મુકીને સ્થાનિક કક્ષાઓએ દેખાવો અને ધરણા સહિતના કાર્યક્રમો યોજવામાં આવશે.આ મુદ્દે તલાટી કમ મંત્રી મંડળના પ્રમુખ વી.કે.જ, ઉપપ્રમુખ વી.એ.ગોહિલ સહિતના કર્મચારીઓએ કલેકટરને આવેદન પાઠવ્યું હતું.
Trending
- ડાયાબિટીસમાં ઝીરો સુગર નાસ્તો શોધી રહ્યા છો, તો આ રહી રેસીપી
- Cannes 2024ના રિવેરા લૂકમાં કિયારા અને ઐશ્વર્યા એક કરતાં એક ચઢિયાતી લાગી
- કઈ બાજુ પર સૂવું જોઈએ? સૂવાની સાચી પદ્ધતિ જાણો નહીંતર…
- Redmi ઇન્ડિયન માર્કેટમાં 13R લોન્ચ કરવા આતુર…
- ચાર ધામ યાત્રા પર જઈ રહ્યા છો તો જાણી લો, સરકારે આ વસ્તુઓ પર લગાવ્યો પ્રતિબંધ
- સ્પેશિયલ ટ્રેડિંગ સેશન દરમિયાન સેન્સેક્સ અને નિફ્ટીમાં તેજી
- આવતીકાલે મોહિની એકાદશીનું વ્રત, જાણો ઈતિહાસ, મહત્ત્વઅને શુભ સમય
- હરિયાણાના નુંહમાં બસમાં આગ લાગતા 9 મુસાફરોના મોત , 24 ઘાયલ