સમગ્ર ગુજરાતમાં ૧૫ થી ૨ ઓક્ટોબર ગાંધી જયંતિ સુધી પંદર દિવસોને સ્વચ્છતા પખવાડ્યું તરીકે ઉજવણી કરવાના આવી રહી રહી છે જેમાં જેતપુર પાલિક દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં નાગરિકો પાસે શપથ લેવડાવી સ્વચ્છતા જાગુતી ના કાર્યકમો કરવામાં આવી રહ્યા છેજ્યારે અહીંની બોસમિયા કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા શહેરનાં મુખ્ય રસ્તા પર એક રેલી નું આયોજન કરવામાં આવેલ હતું અને વિદ્યાર્થીઓ દ્વારા હાથ માં બેનરો સાથે સ્વચ્છતા ના નારા લગાડી શહેરના લોકો ને સ્વચ્છતા માટે અપીલ પણ કરવામાં આવી હતા કોલેજના પ્રિન્સિપાલ ચોચા,ચીફ ઓફિસર રબારી તેમજ સેનિટસન વિભાગના ટાટામિયા દ્વારા સ્વચ્છતા જાગૃતિ માટેના કાર્યકમો નું અયોજન કરવામાં આવેલ હતું
Trending
- વિજયભાઈ રૂપાણીનો પંજાબમાં પણ “વટ”: કોંગ્રેસના ટોચના નેતાઓએ કર્યા ‘કેસરિયા’
- પોતાની 3 વર્ષની ડોલ માટે પિતાએ બનાવ્યું આખું ડોલ્સ મ્યુઝિયમ
- વિશ્ર્વ મ્યુઝિયમ દિવસ
- શરીરની તંદુરસ્તી માટે સોડિયમ અતિ જરૂરી
- ભારતથી હથિયારો ભરીને ઇઝરાયેલ જતા જહાજને સ્પેને આગળ જતાં અટકાવ્યું…
- એડવાન્સ ટેક્સ ભરતા પ્રામાણીક કરદાતાઓની સંખ્યામાં વધારો…
- મેઘરાજા મોર પર સવાર થઇ પધારશે: ચોમાસું 14 આની રહેવાનો વરતારો
- ઝીંઝુવાડિયા પરિવાર દ્વારા કાલે રકતદાન કેમ્પ