ગીરગઢડા તાલુકા ના કાંધી ગામે ગત તા.૧૪ સપ્ટે. ના રોજ વાડી માં રાખેલ વીજ કરંટ થી આધેડ બાબુભાઈ સાદુળભાઈ ડાભી નું મૃત્યુ થયેલ હતુ ત્યારે મરણ જનાર ના પરીવાર જનોનો આક્ષેપ છે ડાયા શામજી એ સાદુળભાઈ ની હત્યા કરી લાશ વાડી મા ડાટીદેધે હતી હાલ પોલીસે ડાયા શામજી અનટાળા વિરુધ્ધ ગુનો નોંધી ૩૦૪ કલમ હેઠળ ફરિયાદ નોંધાછે જેમાં વાડી ના માલિક ડાયાશામજી અંટાળા સામે હત્યાના ગુન્હા ની કલમ ૩૦૨ લગાડવા માં આવે તેવી માંગ સાથે ગ્રામજનો દ્વારા ગામ માં રેલી કાઢીને ઉના ધારાસભ્ય ની ઓફિસે થઈને પ્રાંત કચેરી ખાતે આવેદન આપવામાં આવ્યું.
Trending
- પ્રતિક ગાંધીનો કોફી સ્ટાઈલીશ લુક
- કંદમૂળમાં છે પોષણનો ‘અખૂટ’ ખજાનો
- કોર્પોરેશન દ્વારા 334 ખાનગી હોર્ડિંગ્સ સાઇટને નોટિસ ફટકારાશે
- વ્યક્તિત્વ અને જાહેર અધિકારોની સુરક્ષા માટે જેકી શ્રોફ પહોંચ્યા કોર્ટ
- જીનિયસ સ્કુલનો જલવો: ધોરણ 1ર નું 100 ટકા પરિણામ
- સલમાન ખાનના ઘરે ફાયરિંગ કેસમાં છઠ્ઠો આરોપી ઝડપાયો
- ફ્લાઈટ અને ટ્રેનમાં પાલતુ પ્રાણીઓને લઈ જવાના નિયમો શું છે?
- સ્પામ કોલ્સ તથા ફ્રોડ મેસેજથી મળશે છુટકારો: સરકાર નવી માર્ગદર્શિકા કરશે જાહેર