કમિશ્નર સાહેબની સૂચનાથી નવરાત્રી દરમિયાન ખાસ કરીને ટ્રાફીકની જાળવણી માટે અને લો એન્ડ ઓર્ડર માટે પોલીસ બંદોબસ્ત રાખેલો છે. ત્યારે અમે બ્રેથએનેલાઈઝર સાથે ચેકીંગ કરી રહ્યા છીએ. જે લોકો શંકાસ્પદ હાલતમાં જણાય તેમને બ્રેથ એનેલાઈઝર મશીન દ્વારા ચેકીંગ કરી રહ્યા છીએ કે જેથી કરી લો એન્ડ ઓર્ડર જળવાય અને સાથે લોકો સુરક્ષીત રીતે ફરીશકે. તેવું ઝોન ૨ના ડીસીપી મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતુ.
Trending
- પડધરી: તરઘડી ગામે પરિણિતાને પાડોશી મહિલાએ ઢીબી નાખી
- મોરબી: મહિલાઓને લાજ કાઢવાનું કહેતા મોટાબાપુ અને તેના પુત્રને ભાઈ તથા ભત્રીજાઓએ ઢીબી નાખ્યા
- સુરેન્દ્રનગર: છૂટાછેડા લઈ લીધા બાદ પુર્વ પતિએ મહિલાને માર્યા છરીના ઘા
- દ્વારકામાં ‘અબતક’ના પત્રકાર પર ત્રણ શખ્સોએે કર્યો હુમલો
- કોંગ્રેસને ફટકો: અશોક ડાંગરે કર્યા ફરી કેસરિયા
- દુબઈમાં ફરી વરસાદે માજા મુકી: જનજીવનને અસર, અનેક ફ્લાઇટ્સ રદ
- તમારો ટ્રેક રેકોર્ડ તમામ બાબતોમાં ખરાબ: સંયુક્ત રાષ્ટ્રમાં ભારતે પાક.ને ખખડાવ્યુ
- આર્થિક સંકડામણ ભોગવતું બાયજુ તેના કર્મચારીઓને સાપ્તાહિક રકમ ચૂકવશે