ભારત એક રહસ્યમાય દેશ છે.જેના પેટાળમાં અનેક રાજ છુપાયેલા છે.જેને આજ સુધી કોઈ જાણી શક્યું નથી. ભારતનું આ એક એવું રહાસ્યમય મંદિર છે કે જેનો થભલો જમીન પર નથી પરતું હવામાં લટકે છે. આ વીશેષતાને કારણે ઘણી વખત ઇજનેરોને ચૂનોતી આપી રહ્યું છે અને હજી તે રાજ અંક બંધ રહેલું છે.આપણે વાત કરી રહ્યાં છીઆ. આંધ્ર પ્રદેશમાં અનંતપૂર જિલ્લામાં આવેલ લેપાક્ષી મંદિર કે જેને વીરભદ્રના નામથી પણ ઓળખાય છે 16મી સદીમાં બધાવેલું આં મંદિર 70 થાભલા પર ઉભેલ છે. આં મંદિર ના આગળામાં 200 મીટર ના અંતરે નંદીની વિશાળ પ્રતિમા છે. જેને બ્લોક પથ્થર માથી બનાવવામાં આવેલ છે. આં મંદિર 70 થાભલા અને તેના નકસી કામો માટે જાણીતા છે.આ મંદિર આશ્ચર્ય એ છે કે 70 થાભલા માથી એક થાભલો હવામાં લટકે છે. આ અંતર એટલું છે કે તેની નીચેથી પસાર થઈ શકાય છે.પથ્થરના પૂરા 70 થાભલા માથી એકજ થાભાલો હવામાં લટકેલો છે.બ્રિટિસ કાળમાં એક બ્રિટિસ ઈજનેરે તેને હટાવવાનો પ્રયત્ન કરેલ હતો. પરતું તેનો આ પ્રયાસ સફળ થયો નહિ. અને આ રાજ જાણી શક્યો નહિ. હજુ પણ આ મંદિર નું રાજ અંક બંધ છે.
Trending
- બ્લુ અનારકલીમાં હીરામંડીની અદિતિ રાવ હૈદરી કઈક આ રીતે નઝર આવી
- લાલ સાડી અને સ્ટાઈલિશ બ્લાઉઝમાં રવીના ટંડન સુપર હોટ લાગી
- Upcoming Cars in May : ભારતીય બજારમાં મે મહિનામાં આ ત્રણ નવી કાર ધૂમ મચાવવા આવી રહી છે
- સંબંધ બાંધવાની યોગ્ય ઉંમર જાણી લો નહિતર તમને પણ પસ્તાવો થશે…
- T20 World Cup 2024 : T20 વર્લ્ડ કપ માટે ભારતની ટીમ માટે આ 15 ખેલાડીઓ છે દાવેદાર
- વર્ધમાન મહાવીર મેડિકલ કોલેજ ખાતે ભગવાન મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવનું આયોજન
- અમેઠીથી ભાજપના ઉમેદવાર તરીકે સ્મૃતિ ઈરાનીએ ઉમેદવારી નોંધાવી
- ઉનાળામાં પણ મચ્છરો છે મક્કમ: રોગચાળો અડીખમ