ખેલમાંતરિ વિજય ગોયલ એ રાષ્ટ્રીય યુવા પુરસ્કારોમાં ફેરફાર કરવામાં આવ્યા છે , ત્યારે એકલ પુરસ્કારોની સંખ્યા 25 અને સંગઠિત પુરસ્કારોની સંખ્યા 10 કરી દેવામાં આવી છે જ્યારે ચેક અને પ્રમાણપત્ર ની સાથે પુરસ્કારની રકમ 2 લાખ કરી દેવામાં આવી છે. જેમાં એકલ વર્ગોને પુરસ્કારની રકમ 50 હજાર અને આ રકમ અને પુરસ્કાર 25 વ્ક્તિઓ ને જ એનાયત કરવામાં આવશે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને લોન વગેરે બાબતનું ટેન્શન રહેતું જોવા મળે અને પૂજા પાઠથી બળ મળી રહેશે
- 115 વર્ષ પહેલાં ગાયબ થયેલું શ્રાપિત જહાજની તસવીરો જોઈ ડરી જશો
- પત્ની સાથે અનૈતિક સંબંધનો બદલો લેવા ફિલ્મી ઢબે પાર્સલમાં દેશી બોમ્બ મોકલ્યાનો ઘટસ્ફોટ
- વધુ એક કસ્ટોડિયલ ડેથ? : કુવાડવા પોલીસના મારથી વૃદ્ધ મોતને ભેંટ્યાનો પરિજનોનો આક્ષેપ
- અદાણીની 6 કંપનીઓને સેબીની કારણદર્શક નોટિસ
- પ્રચાર પડઘમ રવિવારે સાંજે 6 વાગ્યાથી થશે શાંત
- રાજકોટ RTOનો ‘નિયમતોડ’ લોકોને એપ્રિલ માસમાં અડધા કરોડનો ‘ચાંદલો’
- પુરૂષો આવેગીક રીતે સ્ત્રીઓની તુલનામાં ઓછા પરિપક્વ: સર્વે