Abtak Media Google News

રાજુલાના બાબરીયાધાર ગામે આહીર સમાજનો ૧૨ સમુહ લગ્ન સમારોહ યોજાયો જેમા ૩૨ નવ દપંતિઍ પ્રભુતામા પગલા પાડયા જેમા. ઉપસ્થિત રાજકીય આગેવાનો સમાજના આગેવાનો તેમજ સાધુ સંતોની વિશેષ હાજરી રહી હતી અને હજારોની સંખ્યામા સમાજ બંધુ જોડાયા હતા આ સમુહ લગ્નના કામની પાછળ સખત દિવસ રાત મહેનત કરી એવા શ્રી આહીર સમાજ સેવા સમિતીના પ્રમુખ આનંદભાઇ જીંજાળા મંત્રી.ભોળાભાઇ લાડુમોર યુવા ટ્રસ્ટી સુરેશભાઇ લાડુમોર અને પુરી ટીમ તથા ગ્રામજનાની મહેનત રંગ લાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.