શ્રી જાગનાથ શ્ર્વેતાંબર મૂર્તિ પૂજન જૈનસંઘ રાજકોટમાં બીરાજમાન પરમ પૂ. આચાર્ય ભગવંત શ્રી યશોવિજય સુરિશ્વરજી મહારાજ સાહેબનું રવિવારે સવારે ૯ થી ૧૦.૩૦ કલાકે જાહેર વ્યાખ્યાન રાખવામાં આવ્યું હતુ. વ્યાખ્યાનનો વિષય ‘કર્મના સંગે ધર્મના રંગે’ રાખવામાં આવ્યો હતો. આ વિષય પર ગૂભગવંતે પ્રવચન આપેલ હતુ જેમાં લગભગ ૧૫૦થી વધુ શ્રાવક શ્રાવિકાઓએ લાભ લીધો હતો. આગામી રવિવારે ૧૦ ડિસે.ના રોજ જાહેર વ્યાખ્યાન રાખવામાં આવ્યું છે. જેનો વિષય ‘રણમાં ખૂલ્યું ગુલાબ’ પર ગુરૂ ભગવંત પ્રવચન આપનાર છે.
Trending
- 115 વર્ષ પહેલાં ગાયબ થયેલું શ્રાપિત જહાજની તસવીરો જોઈ ડરી જશો
- પત્ની સાથે અનૈતિક સંબંધનો બદલો લેવા ફિલ્મી ઢબે પાર્સલમાં દેશી બોમ્બ મોકલ્યાનો ઘટસ્ફોટ
- વધુ એક કસ્ટોડિયલ ડેથ? : કુવાડવા પોલીસના મારથી વૃદ્ધ મોતને ભેંટ્યાનો પરિજનોનો આક્ષેપ
- અદાણીની 6 કંપનીઓને સેબીની કારણદર્શક નોટિસ
- પ્રચાર પડઘમ રવિવારે સાંજે 6 વાગ્યાથી થશે શાંત
- રાજકોટ RTOનો ‘નિયમતોડ’ લોકોને એપ્રિલ માસમાં અડધા કરોડનો ‘ચાંદલો’
- પુરૂષો આવેગીક રીતે સ્ત્રીઓની તુલનામાં ઓછા પરિપક્વ: સર્વે
- ઇ વોટિંગ હવે સમયની માંગ!