તામિલનાડુ ના મહામહિમ રાજ્યપાલ બનવારીલાલ પુરોહિત સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્ય બન્યા હતા. તેઓએ પરિવાર પરિવાર સાથે મહાપૂજા કરેલ, તેઓનુ સન્માન ટ્રસ્ટી સેક્રેટરી પ્રવિણભાઇ લહેરી એ કરેલ હતુ. તેઓએ મંદિર પરિસરના મંદિરો દક્ષીણધ્રુવ સ્થંભ તથા પ્રગતિ કાર્યથી માહિતગાર થયા હતા. તેઓએ પોતાના વિચાર વ્યક્ત કરતા જણાવેલ કે તેઓ ધન્ય બનેલ, લહેરી તથા પૂજારી નો આભાર વ્યક્ત કરેલ પુજા વ્યવસ્થા માટે, ક.મા.મુન્શી, સરદાર વલ્લભ ભાઇ પટેલ, કેશુભાઇ પટેલ, લહેરીજી તથા ટીમને શુભેચ્છાઓ આપેલ. આ દિવસ મારા માટે યાદગાર રહેશે, મે પરિસર મુલાકાત લીધી ખુબ સારી સફાઇ છે.
Trending
- વિજયભાઈ રૂપાણીનો પંજાબમાં પણ “વટ”: કોંગ્રેસના ટોચના નેતાઓએ કર્યા ‘કેસરિયા’
- પોતાની 3 વર્ષની ડોલ માટે પિતાએ બનાવ્યું આખું ડોલ્સ મ્યુઝિયમ
- વિશ્ર્વ મ્યુઝિયમ દિવસ
- શરીરની તંદુરસ્તી માટે સોડિયમ અતિ જરૂરી
- ભારતથી હથિયારો ભરીને ઇઝરાયેલ જતા જહાજને સ્પેને આગળ જતાં અટકાવ્યું…
- એડવાન્સ ટેક્સ ભરતા પ્રામાણીક કરદાતાઓની સંખ્યામાં વધારો…
- મેઘરાજા મોર પર સવાર થઇ પધારશે: ચોમાસું 14 આની રહેવાનો વરતારો
- ઝીંઝુવાડિયા પરિવાર દ્વારા કાલે રકતદાન કેમ્પ