સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમ રતનપર ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન એ.એસ.આઈ. નરેન્દ્રસિંહ ચુડાસમાને ખાનગી રાહે મળેલ બાતમી હકિકત આધારે સને ૨૦૧૭માં ધ્રાંગધ્રા વિસ્તારમાં દરબાર ભરવાડ સમાજ વચ્ચે વર્ગ વિગ્રહોના ખુબ મોટા બનાવો બનેલ જે પૈકીનાં ધ્રાંગધ્રા તાલુકાના સોલડી ગામે ભરવાડ રાણાભાઈ કમાભાઈના ખૂન કેસ અંગે ધ્રાંગધ્રા તાલુકા પો.સ્ટે.માં નોંધાયેલ ગુન્હા કામે એક વર્ષથી પકડવાનો બાકી નાસતો ફરતો આરોપી હરપાલસિંહ ભરતસિંહઝાલા જાતે રાજપુત ઉ.૩૩ ધંધો ખેતી રહે.મૂળી વાસાણી પા.તા. મુળી વાળાને મેકસન સર્કલ રતનપર ખાતેથી પકડી પાડી કાર્યવાહી હાથ ધરાઈ છે.
Trending
- વિજયભાઈ રૂપાણીનો પંજાબમાં પણ “વટ”: કોંગ્રેસના ટોચના નેતાઓએ કર્યા ‘કેસરિયા’
- પોતાની 3 વર્ષની ડોલ માટે પિતાએ બનાવ્યું આખું ડોલ્સ મ્યુઝિયમ
- વિશ્ર્વ મ્યુઝિયમ દિવસ
- શરીરની તંદુરસ્તી માટે સોડિયમ અતિ જરૂરી
- ભારતથી હથિયારો ભરીને ઇઝરાયેલ જતા જહાજને સ્પેને આગળ જતાં અટકાવ્યું…
- એડવાન્સ ટેક્સ ભરતા પ્રામાણીક કરદાતાઓની સંખ્યામાં વધારો…
- મેઘરાજા મોર પર સવાર થઇ પધારશે: ચોમાસું 14 આની રહેવાનો વરતારો
- ઝીંઝુવાડિયા પરિવાર દ્વારા કાલે રકતદાન કેમ્પ