સુરેન્દ્રનગરનાં ભાજપ અગ્રણીઓએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની શુભેચ્છા મુલાકાત લીધી હતી ધારાસભ્ય ધનજીભાઈ પટેલ, નગરપાલીકા પ્રમુખ વિપીન ટોળીયા, જીજ્ઞાબેન, બકાલાલ, જામાભાઈ, કમલેશભાઈ, ગીતાબેન વગેરેએ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરીને જીયુડીસી દ્વારા થતા પાણી અને ભૂગર્ભ ગટરનાં કામોમાં ઝડપ લાવવાની રજૂઆત કરી હતી. આ રજૂઆત પ્રત્યે મુખ્યમંત્રીએ હકારાત્મક વલણ અપનાવીને યોગ્ય કરવાનું કહ્યું હતુ.
Trending
- કોવિશિલ્ડ વેક્સીન : UK હાઈકોર્ટમાં કોવિશિલ્ડ વેક્સિન બાબતે આવ્યો ચોંકાવનારો કેસ
- Samsung વિગન લેધર સાથે કરશે Galaxy F 55 લોન્ચ…
- સુપ્રીમ કોર્ટે 14 વર્ષની બાળકીના ગર્ભપાતના આદેશને બદલ્યો, આ છે મુખ્ય કારણ
- દ્વારકા :કોરીડોર આસપાસની જમીનો સંપાદન થવાના મુદે લોકોમાં ભારે ‘અસમંજસ’
- મુંબઈમાં કાલે જૈન મુની ડો.અજીતચંદ્ર સાગરજી મ.સા.ના સહસ્ત્રાવધાનનો સર્જાશે ઈતીહાસ
- જૂનાગઢ યાર્ડમાં કેસર કેરીની આવક વધતા ભાવમાં ઘટાડો
- નરસિંહ મહેતા યુનિ.માં બી.એડ સેમ-4નું પેપર 35ના બદલે 70 માર્કનું અપાતા વિધાર્થીઓમાં રોષ
- માતા-પિતા આ 4 કામ કરશે તો બાળક પુસ્તકોના પ્રેમમાં પડી જશે