વેરાવળનાં સુપાસી ખાતે રાજ્યમંત્રી જશાભાઇ બારડ અને સાંસદ રાજેશભાઇ ચુડાસમાનાં હસ્તે રબારી સમાજનાં લોકોને અનુ.જન જાતિનાં પ્રમાણપત્રો અર્પણ કરાયા હતા. રબારી સમાજનાં પ્રમાણપત્રો વિતરણ સમારોહમાં મહાનુભાવોનાં હસ્તે વારસાગત પ્રમાણપત્રો અશોકભાઇ કરમટા, સોનલબેન ચોપડા, નિતેષભાઇ કટારીયાને અર્પણ કરાયા હતા.આ તકે મંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે પારદર્શક વહિવટને અનુલક્ષીને ૧૯૯૪ ી ૧૮-૧-૨૦૧૭ સુધીની રબારી સમાજની માંગણીનું સરકારે સફળ નિરાકરણ કર્યું છે. અનુ.જન જાતિનાં પ્રમાણપત્રો આવનારા દિવસોમાં રબારી સમાજ માટે ખુબ ઉપયોગી નિવડશે. આ પ્રમાણપત્રો ભવિષ્યમાં સમાજનાં દિકરા દિકરીઓને ભણતરમાં ખુબ જ ઉપયોગી નિવડશે.સાંસદ રાજેશભાઇ ચુડાસમાએ કહ્યું હતું કે, આજે સરકાર આપણાં આંગણે આવી આપણને અનુ.જન જાતિનાં પ્રમાણપત્રો અનાયત કર્યા છે. સૈાનો સા – સૈાનો વિકાસ ને ગુજરાત સરકારે ખરા ર્અમાં ર્સાક કર્યું છે. જિલ્લા પંચાયતનાં સદસ્ય રાજશીભાઇ જોટવાએ જણાવ્યું હતું કે, વર્ષો જુનો અનુ.જન જાતિ પ્રમાણપત્રનો પ્રશ્ન આજે સરકારે ખુબ જ સરળતાી ઉકેલ્યો છે.
Trending
- બ્લુ અનારકલીમાં હીરામંડીની અદિતિ રાવ હૈદરી કઈક આ રીતે નઝર આવી
- લાલ સાડી અને સ્ટાઈલિશ બ્લાઉઝમાં રવીના ટંડન સુપર હોટ લાગી
- Upcoming Cars in May : ભારતીય બજારમાં મે મહિનામાં આ ત્રણ નવી કાર ધૂમ મચાવવા આવી રહી છે
- સંબંધ બાંધવાની યોગ્ય ઉંમર જાણી લો નહિતર તમને પણ પસ્તાવો થશે…
- T20 World Cup 2024 : T20 વર્લ્ડ કપ માટે ભારતની ટીમ માટે આ 15 ખેલાડીઓ છે દાવેદાર
- વર્ધમાન મહાવીર મેડિકલ કોલેજ ખાતે ભગવાન મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવનું આયોજન
- અમેઠીથી ભાજપના ઉમેદવાર તરીકે સ્મૃતિ ઈરાનીએ ઉમેદવારી નોંધાવી
- ઉનાળામાં પણ મચ્છરો છે મક્કમ: રોગચાળો અડીખમ