દામનગર શહેર ના ઢસા રોડ પર આવેલ શ્રી સરદાર નંદીશાળા માં અબોલ જીવો ની સેવા શ્રુશુતા થી પ્રભાવિત લાઠી તાલુકા પંચાયત પ્રમુખ લાઠી તાલુકા કોંગ્રેસ અગ્રણી રામજીભાઈ ઇસામલિયા રફીકભાઈ હુનાણી સહિત ના અગ્રણી ઓ ની પ્રેરણા એ આજે લાઠી બાબરા દામનગર વિસ્તાર ના ધારાસભ્ય ના પ્રવાસ દરમ્યાન સ્થાનિક અગ્રણી ઓ દ્વારા પરમાર્થ ની સુંદર પ્રવૃત્તિ નિહાળવા ના આમંત્રણ થી પધારેલ શ્રી વિરજીભાઈ ઠુંમર દ્વારા શ્રી સરદાર નંદીશાળા ને એક લાખ રૂપિયા ની ગ્રાન્ટ ફાળવી દુષ્કાળ માં રાહત રૂપ બન્યા લાઠી તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા બિન વારસી અબોલ જીવો ની સેવા ની વિસ્તૃત માહિતી થી વાકેફ કરાતા ધારાસભ્ય સહિત ના અગ્રણી ઓ એ સ્થળ વિઝીટ કરી અબોલ જીવો ની નિરણ સહિત ની વ્યવસ્થા માટે એક લાખ રૂપિયા ની ગ્રાન્ટ સ્થળ પત્ર લખી ફાળવી હતી
Trending
- બજાજ આવતા મહિને ભારતમાં લોન્ચ કરશે વિશ્વની પ્રથમ CNG મોટરસાઇકલ
- સુરત: હિન્દુવાદી નેતાઓને ધમકી આપનાર મૌલવીની ધરપકડ
- Appleઆ વર્ષના 2 મોટા ઇવેન્ટમાં AIનો સમાવેશ કરશે ???
- આળસ ન કરતા, મતદાન કરજો…!
- દુર્લભ બીમારી પ્રોજેરિયાની સારવાર માટે “Zydus”ની બાયોફાર્મા કંપનીને અધિકારો મળ્યા
- આ હાવભાવથી તમે જાણી શકશો કે તમારા પાર્ટનરમાં કેટલો કંટ્રોલ છે
- લોકસભા ચૂંટણી દરમિયાન અરવિંદર સિંહ લવલી ભાજપમાં જોડાયા
- સફળ લગ્નજીવન માટે પતિ-પત્ની વચ્ચે ઉંમરનું કેટલું અંતર હોવું જોઈએ?