સંધ પ્રદેશ દાદરાનગર હવેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઇ સભાનો દોર શરુ થઇ ગયો છે. ૧૯ જાન્યુ.એ વડાપ્રધાન દાદરાનગર હવેલી આવી રહ્યા છે. આ પ્રસંગે ઘ્યાનમાં રાખી ૧૧ જાન્યુ.એ સવારે ૧૧.૩૦ વાગ્યે ગ્રામ્ય પંચાયત સામરવરણીના સભાખંડમાં જીલ્લા પંચાયતના તમામ ચુઁટાયેલા પ્રતિનિધિનો સરપંચ, સભ્યો તેમજ તમામ અધિકારીઓ સાથે જીલ્લા પંચાયતના પ્રમુખના નેતૃત્વમાં એક વિશાળ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં પ્રધાનમંત્રીની મુલાકાત સફળતાપૂર્વક થાય તે માટે જીલ્લા પ્રમુખ ઉપપ્રમુખ તેમજ અધિકારીઓ ખડેપગે છે.
Trending
- પેડિક્યોરથી પણ પગની ટેનિંગ દૂર નથી થતી, તો એકવાર આ ઘરેલું ટીપ્સ ટ્રાઈ કરો
- બાળકોને આ હેલ્ધી ફૂડ ખવડાવી રહ્યા છો..!
- શેરબજારમાં જોવા મળ્યો બમ્પર ઉછાળો
- આ સમુદ્ર કિનારો છે નર્કનો પ્રવેશદ્વાર
- પરફ્યુમની સુગંધ રહેશે આખો દિવસ, અજમાવો આ ટ્રિક
- આખરે નામ જાહેર…રાહુલ ગાંધી રાયબરેલીથી જ્યારે કિશોરી લાલ શર્મા અમેઠીથી મેદાને ઉતર્યા
- શુક્રવારે આ દેવીની પૂજા કરી, ધન, સંપત્તિ અને પ્રેમનું વરદાન મેળવો
- જીભ પર થતાં સફેદ ડાઘ ખતરાની નિશાની સમાન છે, ભૂલથી પણ આવગણશો નહીં…