આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને જેની આશા હતી તેવું જ થયું છે. મોદી સરકારે ઇન્ટરિમ બજેટમાં સેલેરીડ ક્લાસ, પેન્શનર્સ, સિનિયર સિટિઝન્સ અને નાના વેપારીઓને મોટો લાભ આપ્યો છે. વચગાળાના નાણામંત્રી પીયૂષ ગોયલે આજે કહ્યું કે, 5 લાખ રૂપિયાની વાર્ષિક ટેક્સેબલ આવકવાળા કરદાતાઓને હવે ટેક્સમાં સંપૂર્ણ છૂટ મળશે અને તેઓએ કોઇ ટેક્સ નહીં આપવો પડે. જો કે, જેઓની ટેક્સેબલ ઇનકમ 5 લાખથી વધુ છે તેઓ આ છૂટ નહીં મળે કારણ કે ટેક્સ સ્લેબમાં કોઇ ફેરફાર નથી થયા.
Trending
- EXCLUSIVE : રાજકોટમાં લાયસન્સ કૌભાંડનું ભૂત ધુણ્યું : ડ્રાયવિંગ ટેસ્ટ આપ્યા વિના લાયસન્સ કાઢી આપવાનો દાવો
- ‘ઇમોશનલ ઈટિંગ’ શરીરને રોગોનું ઘર બનાવી શકે છે
- સૌરાષ્ટ્રભરના નાના-મોટો પ્રોપર્ટી ક્ધસલ્ટન્ટોને એક પ્લેટફોર્મ પર લાવવાનો ઉદેશ્ય: કેતન મહેતા
- મજબૂરીથી ભિક્ષાવૃત્તિ કરનાર દીકરીને ભણી ગણીને પગભર થવા ની “મહેચ્છા”
- બહુમાળીમાં જાતિના દાખલા માટે વધારાના ત્રણ ટેબલ અને કોમ્પ્યુટર મુકાયા
- ટૂંક સમયમાં લોન્ચ થશે નવી itel સ્માર્ટવોચ યુનિકોર્ન, જેને ગળામાં નેકલેસની જેમ પહેરી શકાશે
- EDએ કેજરીવાલ અને AAP વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી
- રાજકોટ કેન્સર સોસાયટીમાં બાળકોમાં થતાં કેન્સરની રાહત દરે અપાતી સારવાર