ગઈકાલ ’ભારત કે મન કી બાત, મોદી કે સાથ” ના ડિજિટલ રથનું પ્રસ્થાન કરાવ્યું.સૌના સહિયારા પ્રયાસે સાથે મળીને ભારતના ઉજ્જવળ ભવિષ્ય માટે ભારતના દરેક વ્યક્તિની મનની વાત સાંભળવા માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીજી દ્વારા સૌ પ્રથમ વખત “ભારત કે મન કી બાત મોદી કે સાથ” ડિજિટલ રથના માધ્યમ દ્વારા આપ આપનું સૂચન, અભિપ્રાય સૂચન પેટી દ્વારા માન. વડાપ્રધાનશ્રી ને પહોંચાડી શકો છો.આ ડિજિટલ રથ સમગ્ર જિલ્લામાં પ્રવાસ કરશે અને જન જન સુધી પહોંચશે. આ પ્રસંગે ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા અને સંગઠનના પદાધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Trending
- 115 વર્ષ પહેલાં ગાયબ થયેલું શ્રાપિત જહાજની તસવીરો જોઈ ડરી જશો
- પત્ની સાથે અનૈતિક સંબંધનો બદલો લેવા ફિલ્મી ઢબે પાર્સલમાં દેશી બોમ્બ મોકલ્યાનો ઘટસ્ફોટ
- વધુ એક કસ્ટોડિયલ ડેથ? : કુવાડવા પોલીસના મારથી વૃદ્ધ મોતને ભેંટ્યાનો પરિજનોનો આક્ષેપ
- અદાણીની 6 કંપનીઓને સેબીની કારણદર્શક નોટિસ
- પ્રચાર પડઘમ રવિવારે સાંજે 6 વાગ્યાથી થશે શાંત
- રાજકોટ RTOનો ‘નિયમતોડ’ લોકોને એપ્રિલ માસમાં અડધા કરોડનો ‘ચાંદલો’
- પુરૂષો આવેગીક રીતે સ્ત્રીઓની તુલનામાં ઓછા પરિપક્વ: સર્વે
- ઇ વોટિંગ હવે સમયની માંગ!