સુત્રાપાડા શહેર ખાતે પૂલવામાં થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રધ્ધાંજલી તેમજ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ. પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવવામાં આવ્યા હતા તેમજ હાફીસ સૈયદનું પૂતળા દહન કરવામાં આવ્યું હતુ. તેમજ બહોળી સંખ્યામાં સર્વ સમાજના લોકો જોડાયા હતા. તેમજ સુત્રાપાડા નગરપાલીકાના વિરોધ પક્ષના નેતા દેવસીભાઈ તથા સુત્રાપાડા શહેર કોંગ્રેસ પ્રમુખ રામભાઈ સુત્રાપાડા નગરપાલીકા સદસ્ય દેવસીભાઈ તેમજ કોળી સમાજના માધાતાંગ્રુપના યુવાનો સાદુલભાઈ, રાજેશભાઈ વંશ, હરેશભાઈ, નરેશભાઈ તેમજ રાજપૂતસમાજના અગ્રણી કાળાભાઈ બારડ તેમજ આર.ટી.આઈ. એકટીવીટસ રામસીભાઈ મોરી શિવ સેનાના પ્રમુખ જેશીંગભાઈ બારડ, ધર્મેશસિંહ બારડ, યોગેશભાઈ બારડ તેમ જુવા કાર્યકર્તા ધર્મેશભાઈ મોરી તેમજ દરેક સમાજમાં યુવાનો અને વડીલો બહોળી સંખ્યામાં સ્વયંભૂ આ રેલીમાં જોડાયા હતા.
Trending
- ગુજરાત માટે કાળો દિવસ ગણાતી કેટલીક દુર્ઘટનાઓ
- રાજકોટ અગ્નિકાંડ:મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલએ ઘટના સ્થળે પોહચી નિરીક્ષણ કર્યું
- રાજકોટના ટી.આર. પી. ગેમ ઝોન દુર્ઘટનાસ્થળની મુલાકાત લેતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોએ ખર્ચ પર અંકુશ રાખવો જરૂરી તથા વધુ વિશ્વાસે ના ચાલવું.
- ગેમઝોન અગ્નિકાંડ : સિવિલમાં 27 મૃતદેહોની ઓળખ મેળવવા માટે DNA ટેસ્ટ શરૂ
- રાજકોટ : TRP ગેમ ઝોન ખાતે આગ દુર્ઘટનામાં 27 લોકોની જિંદગી સાથે ગેમ રમાઈ
- રાજકોટ TRP આગકાંડ: અમેતો વેકેશનની મજા માણવા ગયા હતા અંજામ આવો આવશે તે ન’તી ખબર
- Divi’s Laboratories Q4નું પરિણામ: નફો સાથે ડિવિડન્ડ થયું જાહેર…