લીંબડી શહેર સમસ્ત દ્રારા જમ્મુ-કશ્મીર નાં પુલવામાં વીર શહિદોને શ્રધ્ધાંજલી આપવા માટે લીંબડી શહેરનાં સમસ્ત લોકો આઝાદ ચોક ખાતે એકઠા થઇ રાત્રે ૮-૦૦ કલાકે કેન્ડલ પ્રગટાવીને તથા મૌન પાળીને ઓમ શાંતિ નાં નાદ સાથે શહિદોને શ્રધ્ધાંજલી આપી હતી. આ શ્રધ્ધાંજલીમાં સ્વામીનારાયણ મંદિરનાં સંતગણ તથા રામકૃષ્ણ મિશનનાં સંતગણ તથા સમસ્ત વોરા સમાજ અને મુસ્લીમ સમાજનાં લોકો તેમજ પ્રકાશભાઇ સોની, ભગીરથસિંહ રાણા, બકુલભાઇ ખાખી, ગેડીવાળા પ્રવિણભાઇ, ધીરૂભાઇ ખાંદલા, ઝાફરભાઇ ગોઠીયા, યુનીસભાઇ, મહેન્દ્રભાઇ, દિલીપભાઇ વલેરા, રઘુભાઇ ભરવાડ, કેતનભાઇ વ્યાસ સર્વે લોકોએ હાજરી આપી આઝાદી અમર રહો તથા વંદે માતરમ્ ના નારાં સાથે વીર શહિદોને ભાવભીની શ્રધ્ધાંજલી આપી હતી.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને લોન વગેરે બાબતનું ટેન્શન રહેતું જોવા મળે અને પૂજા પાઠથી બળ મળી રહેશે
- 115 વર્ષ પહેલાં ગાયબ થયેલું શ્રાપિત જહાજની તસવીરો જોઈ ડરી જશો
- પત્ની સાથે અનૈતિક સંબંધનો બદલો લેવા ફિલ્મી ઢબે પાર્સલમાં દેશી બોમ્બ મોકલ્યાનો ઘટસ્ફોટ
- વધુ એક કસ્ટોડિયલ ડેથ? : કુવાડવા પોલીસના મારથી વૃદ્ધ મોતને ભેંટ્યાનો પરિજનોનો આક્ષેપ
- અદાણીની 6 કંપનીઓને સેબીની કારણદર્શક નોટિસ
- પ્રચાર પડઘમ રવિવારે સાંજે 6 વાગ્યાથી થશે શાંત
- રાજકોટ RTOનો ‘નિયમતોડ’ લોકોને એપ્રિલ માસમાં અડધા કરોડનો ‘ચાંદલો’
- પુરૂષો આવેગીક રીતે સ્ત્રીઓની તુલનામાં ઓછા પરિપક્વ: સર્વે