પુલવામા ત્રાસવાદી હુમલામાં દેશના અનેક જવાનોની શહિદી બાદ સમગ્ર ભારતમાં ત્રાસવાદીઓ સામે આક્રોશ અને ક્રોધ જોવા મળ્યો અને આ હુમલાના વિરોધમાં ઠેર-ઠેર અંજલી આપવામાં આવી ત્યારે જસદણની સાંકડી શેરી વ્હોરા વાડમાં રહેઠાણ અને મેઈન બજારમાં દુકાન ધરાવતા ગોપાલ ભાડલીયાના પરિવારે શહીદોને અનોખી અંજલી પાઠવી દેશપ્રેમ વ્યકત કર્યો હતો. ગોપાલે શહિદોના આત્માને સદગતી મળે એવા પ્રેરક કાર્ય કરી પોતાના રહેઠાણમાં જ રામધુનનો કાર્યક્રમ યોજી આ ઘટનાની યાદ આપી ઉપસ્થિતિના હૃદય ભીંજવી નાખયા હતા.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને સંયુક્ત સાહસોમાં સારું રહે અને દિન શુભ રહે
- હોરર કોમેડી ‘બાક’ના પ્રમોશન માટે રાશી ખન્ના નજર આવી આ લૂકમાં
- કેજરીવાલની ધરપકડ અંગે સુપ્રીમ કોર્ટે EDને પૂછ્યો આ મહત્વનો પ્રશ્ન
- જામનગર : બે યુવાનોને જોડિયા નજીક કેશિયા ગામ પાસે નડ્યો અકસ્માત
- વિશ્વની સૌથી સસ્તી હોટલમાં ભારતની પણ એક હોટલ સામેલ
- ભારતના અર્થતંત્ર માટે આ છે સારા સમાચાર
- ટ્રુડો મત માટે કેનેડાને ખાલીસ્તાન બનાવી શકે!
- સુરત : ડ્રગ્સનો ધમધમતો ધંધો! SOGએ મોટા રેકેટનો કર્યો પર્દાફાશ