મધ્યપ્રદેશના મંદસૌરમાં પોલીસ ફાયરિંગમાં પાંચની મૌત પછી લોકોનો ગુસ્સો આસમાને છે. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજે મંદસૌરના ખેડૂતોને મુલાકાત કરવા નીકળ્યા હતા. રાહુલ ગાંધી રાજસ્થાન મધ્યપ્રદેશ સ્થિત નામોડાથી એમની સિક્યુરિટી ને ચકમો આપીને બાઇક પર સવાર થઈને નીકળી ગયા હતા પરંતુ તેને મધ્યપ્રદેશ પોલીસે રોકી લીધા હતા. ત્યારબાદ તે ચાલીને આગળ વધવાની કોશિસ કરી રહ્યા હતા. નયાગાવમાં મધ્યપ્રદેશ પોલીસે તેને ગિરફતાર કર્યા હતા. તેમણે અસ્થાયી જેલ લઈ જવાયા હતા. રાહુલ ગાંધી કહ્યું હતું કે મોદી સરકાર ઉધાયોગપતિની છે॰ કિસાનોને આ સરકાર ગોળી આપે છે.
Trending
- અધુરા માસે જન્મેલા ત્રણ બાળકોને ઘનિષ્ઠ સારવાર આપતી ઝનાના હોસ્પિટલ
- તમારી ખાઉધરી જીભ પણ ચા પીતી વખતે અનેક પ્રકારની વાનગીઓ શોધે છે તો…
- નાળિયેરનું પાણી સાતેય કોઠે ટાઢક આપી શરીરને બનાવે છે બળવાન
- આવતા સપ્તાહે કાઉન્ટિંગ સ્ટાફનું ફર્સ્ટ રેન્ડમાઇઝેશન, 20 ટકા રિઝર્વ સ્ટાફ રખાશે
- વકીલોની સેવા ગ્રાહક સુરક્ષાના દાયરામાં આવતી નથી: સર્વોચ્ચ અદાલત
- BMWએ ભારતમાં લોન્ચ કરી પોતાની વિસ્ફોટક બાઇક, જાણો તેના દમદાર ફીચર્સ
- CAA હેઠળ દેશમાં પહેલીવાર 14 લોકોને મળી નાગરિકતા
- કોન્સ્ટેબલ અને પીએસઆઈની ભરતીનાં નવા નિયમો ઉમેદવારો માટે અન્યાયકર્તા