સુત્રાપાડા નગરપાલીકા દ્વારા મુખ્ય રોડ ઉપર કચરાપેટી રખાતા વાહન ચાલકોને ભારે પરેશાની ભોગવવી પડે છે તેમાં ટ્રાફીક નડતર ‚પ થાય છે. તેમાં મોટી અનિચ્છનીય ઘટના બનશે ત્યારે જ તંત્ર જાગશે કે તે પહેલા રોડ ઉપરથી કચરા પેટી લઈ લેવા અને મુખ્ય સ્થળ પર રાખવા લોકોની માંગ હતી.આ અહેવાલ અબતક દૈનીકમાં પ્રસિધ્ધ થતા કચરા પેટી રોડ ઉપરથી લઈ લેવામાં આવી હતી.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો બધું મનનું ધાર્યું ના થાય ,મિશ્ર અનુભવ આપતો દિવસ,નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે.
- EXCLUSIVE : રાજકોટમાં લાયસન્સ કૌભાંડનું ભૂત ધુણ્યું : ડ્રાયવિંગ ટેસ્ટ આપ્યા વિના લાયસન્સ કાઢી આપવાનો દાવો
- ‘ઇમોશનલ ઈટિંગ’ શરીરને રોગોનું ઘર બનાવી શકે છે
- સૌરાષ્ટ્રભરના નાના-મોટો પ્રોપર્ટી ક્ધસલ્ટન્ટોને એક પ્લેટફોર્મ પર લાવવાનો ઉદેશ્ય: કેતન મહેતા
- મજબૂરીથી ભિક્ષાવૃત્તિ કરનાર દીકરીને ભણી ગણીને પગભર થવા ની “મહેચ્છા”
- બહુમાળીમાં જાતિના દાખલા માટે વધારાના ત્રણ ટેબલ અને કોમ્પ્યુટર મુકાયા
- ટૂંક સમયમાં લોન્ચ થશે નવી itel સ્માર્ટવોચ યુનિકોર્ન, જેને ગળામાં નેકલેસની જેમ પહેરી શકાશે
- EDએ કેજરીવાલ અને AAP વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી