ઈતિહાસમાં આગવી ઓળખ આપનારા પવિત્ર તીર્થધામ શ્રી ઘેલા સોમનાથ મહાદેવને આજે પૂજારી હસુભાઈ જોશી દ્વારા માતાજી મહાકાલી સહિત જુદા જુદા ચાર શરગાર કરાયા હતા. માનદ વહીવટદાર મનુભાઈ શીલુની રાહબરી હેઠળ દરેક વાર તહેવારે દાદાને અવનવાં શરગાર કરવામાં ઘેલા સોમનાથ મોખરે હોય છે. અને ભાવિકો પણ બહોળી સંખ્યામાં દર્શનનો લાભ મેળવે છે.
Trending
- અંબાલાલની આગાહી સાચી ઠરી…રાજ્યમાં ઠેર ઠેર વરસાદની શરૂઆત
- તમે પણ આ ફળોને ફ્રિજમાં રાખવાની ભૂલ કરી રહ્યા છો..?
- આજના યુગમાં દુષ્કર્મ “ચિંતા” અને “ચિંતન”નો વિષય
- કોર્પોરેશનના સ્પે.સિટી એન્જિનિયર અલ્પના મિત્રાનું રાજીનામું
- ગ્લોબલ વોર્મિંગે હિટવેવની સાથે વરસાદની પેટર્નને પણ વધારી
- ચાબહાર પોર્ટ મેળવી ભારત એક કાંકરે અનેક લક્ષ્યો સિદ્ધ કરશે
- યુવા ભાજપ પ્રમુખ કિશન ટીલવાના ભાઈનું સાયલા-ચોટીલા હાઇવે પર માર્ગ અકસ્માતમાં મોત
- વી.વી.પી. કોલેજ દ્વારા કારકીર્દી ઘડતર સેમિનારમાં અપાયું સચોટ માર્ગદર્શન