નીરમલાબેન પટેલએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, તેઓ સહયોગ હોસ્પિટલના ડાયરેકટર કે ડોકટર એટલે દર્દીઓ માટે ભગવાન છે ડોકટર એટલે સતત કાર્યમાં શકિત પ્રમાણે કાર્યરત રહે તે ડોકટર છે સતત દર્દીઓ માટે સેવા આપી પોતાની ફરજ બજાવતા ડોકટરો માટે ૧ જુલાઇ ના રોજ ડોકટર્સ ડે ઉજવવામાં આવેછે. હોસ્પિટલમાં જેવા પેસેન્ટ હોય તેવી સારવાર કરવામાં આવે છે. કોઇપણ ઇમરજન્સી માટે તેમના ડોકટર્સ, વોર્ડબોય, આયાબેન સુધીના તમામ સ્ટાફ ખડે પગે હોય છે. ડોકટર દર્દીની સાથે સારી રીતે હળીમળીને કામ કરે તે તેની ફરજ છે. અબતક ના દર્શક મિત્રોને સંદેશ આપતા જણાવ્યું કે તેઓ તમામ ડોકટરોનો આભાર વ્યકત કરે છે.
Trending
- સંબંધ બાંધવાની યોગ્ય ઉંમર જાણી લો નહિતર તમને પણ પસ્તાવો થશે…
- T20 World Cup 2024 : T20 વર્લ્ડ કપ માટે ભારતની ટીમ માટે આ 15 ખેલાડીઓ છે દાવેદાર
- વર્ધમાન મહાવીર મેડિકલ કોલેજ ખાતે ભગવાન મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવનું આયોજન
- અમેઠીથી ભાજપના ઉમેદવાર તરીકે સ્મૃતિ ઈરાનીએ ઉમેદવારી નોંધાવી
- ઉનાળામાં પણ મચ્છરો છે મક્કમ: રોગચાળો અડીખમ
- હત્યાની કોશિશના ગુનામાં ફરાર હિસ્ટ્રીશીટર ઇભલો મહારાષ્ટ્રથી ઝડપાયો
- ગાંધીગ્રામ વિસ્તારની સગીરાને ધાક-ધમકી આપી નરાધમે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યું
- અમરેલી : બસ અચાનક પલ્ટી મારતા ગમખ્વાર અક્સ્માત સર્જાયો