ઉના તાલુકાના ચાંચકવડ ગામે સરકારી શાળાની પાછળની બાજુ સર્વે નં. ૮૩/૨ સરકારીમાં કાયદેસરના નામે બિન કાયદેસર ખનીજ ખનન થતુ હોવાની સચોટ બાતમી મળતા ઉના પોલીસ દ્વારા તપાસ થતા એક ટ્રક અને એક ટ્રેકટર ઉના પોલીસને નજરે આવતા ગીર સોમનાથ ખાણ ખનીજને જાણ કરેલ જેમાં લાખો રૂપીયાની ખનીજ ચોરી સામે આવાની સંભાવના છે.જે લીઝ હોલ્ડર કાળારામ બારૈયા હાલ હયાત ન હોવાથી તેમના પુત્ર ઉપર તેમજ હાલ ખાણ સંભાળનાર દિલીપ ચૌહાણ રહે. ભીમપરા ઉનાના સિર પર આવવાની સંભાવના છે. જયારે હવે ગીર સોમનાથ ખાણ ખનીજ વિભાગ દ્વારા તપાસ થશે એની રાહમાં લોકોની રાહ છે.
Trending
- વર્ષનું બીજું સૂર્યગ્રહણ ક્યારે થઈ રહ્યું છે, સૂતક કાળનો સમય નોંધો
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો,નવા કાર્યમાં આગળ વધી શકો. ગણતરીપૂર્વકના સાહસમાં લાભ થાય.
- જામનગર : સિંહણના ગેરકાયદે મૃતદેહ નિકાલનાં ગુનામાં સંડોવાયેલ બંન્ને ઇસમોને રીમાન્ડ પૂર્ણ થતા જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલાયા
- હોસલા હૈ બુલંદ: કેન્સર વોરિયર 80 મહિલાએ મકકમ મનોબળ સાથે કર્યુ રેમ્પવોક
- કર્ણાટકનો અસલી સ્વાદ રાજકોટીયન્સને પીરસશે વેંકટેશ્ર્વરા કાફે
- બળબળતા તાપમાં ઠંડક આપવા કોર્પોરેટર નિલેશ જલુ દ્વારા છાશ વિતરણ
- ONGC, IRFC, ભારત ઈલેક્ટ્રોનિક્સ સહિત અન્ય કંપનીઓના Q4 પરિણામો જાહેર
- તણાવપૂર્ણ જીવનશૈલી અને આહારમાં પોષક તત્ત્વોનો અભાવ અનિંદ્રાનું કારણ