ગણપતિ મહોત્સવ ઠેર ઠેર ધામધૂમથી ઉજવાાઇ રહ્યો છે. ત્યારે ‘અબતક’ના આંગણે પણ વિઘ્નહર્તાની આસ્થા ભેર સ્થાપના કરવામાં આવી છે. વિઘ્નહર્તાના આશિર્વાદ પ્રાપ્ત કરવા આજે અબતક ના મેનેજીંગ તંત્રી સતીષકુમાર મહેતા દ્વારા ભગવાન ગણેશની આરતી ઉતારવામાં આવી આ તકે અબતક પરિવાર દ્વારા પણ આરતીનો લ્હાવો લેવાયો. મહત્વનું છે કે અબતકમાં વર્ષો વર્ષ બાપાનું આગમન થાય છે અને સ્ટાફ પરિવાર દ્વારા તેમને લાડ લડાવાય છે.
Trending
- ટ્રાફિકથી ધમધમતા સર્કલો પરના હોર્ડિંગ્સની મજબૂતી ખૂદ કોર્પોરેશન ચકાસશે
- જીવન જીવવાની જડીબુટ્ટી સમા ભગવદ્ ગીતાના ક્યાં છે 5 મહત્ત્વના શ્ર્લોક
- ઉનાળુ વેકેશનના ચાર રવિવાર રેસકોર્સમાં જામશે fun street નો જલશો
- નવી પેઢીની સંગાથે સોનાના ઘરેણા બનાવવાની પરંપરાગત કારીગીરીને કરાશે ઉજાગર
- ચકચારી રવની ડબલ મર્ડર કેસના તમામ આરોપીઓની ધરપકડ
- ભારત ચંદ્ર ઉપર પહોંચી ગયું અને પાકિસ્તાનમાં બાળકો ગટરમાં પડીને મરી રહ્યા છે
- સોડા એશનું ઉત્પાદન કરતા ટાટા કેમિકલ અને જીએચસીએલની માઠી
- રાજ્યભરની આરટીઓ કચેરીમાં બે દિવસ ડ્રાયવિંગ લાયસન્સ સંબંધિત કામગીરી બંધ