‘અબતક’ પરિવારના આંગણે પણ ગણપતિદાદાની સ્થાપના વાજતે ગાજતે કરવામાં આવી હતી. અબતક પરિવાર દ્વારા રોજ સવાર-સાંજ વિધિવત શ્રઘ્ધા પૂર્વક ગણપતિદાદાની પૂજા આરતી કરીવિવિધ પ્રસાદ અર્પણ કરવામાં આવતા હતા. અબતક પરિવાર જાણે ભકિતના રંગે રંગાઇ ગયો હતો. અંતે ગણપતિ દાદાની વિદાયનો દિવસ એટલે કે ભાદરવા વદ ચૌદશને દિવસે ગઇકાલે સાંજે વાજતે ગાજતે વિધિવત રીતે ગણપતિદાદાનું પુજન અને આરતી કરીને અગલે બરસ આના હૈ આના હી હોગા… ની મનોકામના સાથે અબતક પરિવાર દ્વારા ધામધૂમપૂર્વક ગણપતિદાદાનુ પાળ અને વિસર્જન કરવામાં આવ્યું. વિસર્જન વેળાએ ‘અબતક’પરિવારના સર્વે સભ્યો આસ્થાભેર જોડાયા હતા.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને અને મતભેદ નિવારી શકો
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ