‘અબતક’સુરભી રાસોત્સવના ગ્રાઉન્ડમાં શ્રી ગ્રુપ દ્વારા સમસ્ત સોની સમાજના ખેલૈયાઓ માટે વેલકમ નવરાત્રીનું ભવ્ય આયોજન કરાયું હતુ ખ્યાતનામ સીંગરોએ રાસ રસીયાઓને મનમૂકીને ડોલાવ્યા હતા. ભવ્ય રાસોત્સવનાં આયોજનમાં સમાજ શ્રેષ્ઠીઓ ઉપરાંત અનેક અધિકારીઓ-પદાદિકારીઓ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આયોજનને સફળ બનાવવા માયે કૈલાશભાઈ રાજપરા, કિશોરભાઈ પાલા, દિનેશભાઈ રાજપરા, રાજેશભાઈ ફીચડીયા, સહિતના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી.
Trending
- ચારધામ યાત્રામાં ફસાયેલા ગુજરાતી યાત્રિકોને મુખ્યમંત્રીના સૂચનના પગલે ઉત્તરાખંડ સરકારે જરૂરી સુવિધા પૂરી પાડી
- ઉનાળામાં આ રીતે સનસ્ક્રીન લગાવશો તો ટેનિંગ નહીં થાય…
- બુધવારે આ કાર્ય કરશો તો ક્યારેય પૈસાની સમસ્યા નહીં થાય
- સાવધાન!!!લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર બોગસ તબીબ ઝડપાયો
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોઆંતરિક સૂઝમાં વૃદ્ધિ થાય ,સંતાન અંગે સારું રહે,પરિવાર માં આનંદ રહે ,શુભ દિન.
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોઆંતરિક સૂઝમાં વૃદ્ધિ થાય ,સંતાન અંગે સારું રહે,પરિવાર માં આનંદ રહે ,શુભ દિન.
- પ્રતિક ગાંધીનો કોફી સ્ટાઈલીશ લુક
- કંદમૂળમાં છે પોષણનો ‘અખૂટ’ ખજાનો