આજે કારતક સુદ પાંચમને લાભ પાચમના શુભ દિને શહેરનાં આશ્રમ રોડ પર આવેલા અને માનવ સેવાની પ્રવૃત્તિઓથી ધમધમતા સદગુરૂ આશ્રમમાં પૂ. રણછોડદાસજી બાપુને ભવ્ય અન્નકૂટ ધરાયો છે. ગઈકાલે પૂ. રણછોડદાસ મહારાજની જન્મજયંતિ નિમિતે અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો, મહાભંડારો યોજાયો હતો. આજે સદગુરૂદેવને મીઠાઈ, વિવિધ જાતના ફરસાણ, ફળો સહિત અનેક વાનગીઓનો અન્નકૂટ ધરાવાયો છે. આજે ભવ્ય અન્નકૂટ દર્શનનો બહોળી સંખ્યામાં ગુરૂભકતોએ લ્હાવો લીધો છે અને ધન્યતા અનુભવી છે.
Trending
- વિજયભાઈ રૂપાણીનો પંજાબમાં પણ “વટ”: કોંગ્રેસના ટોચના નેતાઓએ કર્યા ‘કેસરિયા’
- પોતાની 3 વર્ષની ડોલ માટે પિતાએ બનાવ્યું આખું ડોલ્સ મ્યુઝિયમ
- વિશ્ર્વ મ્યુઝિયમ દિવસ
- શરીરની તંદુરસ્તી માટે સોડિયમ અતિ જરૂરી
- ભારતથી હથિયારો ભરીને ઇઝરાયેલ જતા જહાજને સ્પેને આગળ જતાં અટકાવ્યું…
- એડવાન્સ ટેક્સ ભરતા પ્રામાણીક કરદાતાઓની સંખ્યામાં વધારો…
- મેઘરાજા મોર પર સવાર થઇ પધારશે: ચોમાસું 14 આની રહેવાનો વરતારો
- ઝીંઝુવાડિયા પરિવાર દ્વારા કાલે રકતદાન કેમ્પ