Abtak Media Google News

આજ રોજ સરદાર વલ્લભભાઇ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથક અમદાવાદના ડીજીએમએ તૈયારી દર્શાવી

અમદાવાદ એરપોર્ટનું દરરોજ થાય છે સેનિટાઈઝ અને કોરોના યોદ્ધાઑ અને લડાકુઑ માટે અલગ થી આવવા અને જવા માટેની છે વ્યવસ્થા કરવાંમાં આવી છે

“અમે  અમારા એરપોર્ટને સંચાલિત કરવા તૈયાર છીએ. કોરોના યોદ્ધાઓ માટે એક અલગ કતાર હશે જેથી તેમને અન્ય મુસાફરો સાથે રાહ જોવી ન પડે. અમે દરરોજ સેનિટાઈઝ કરી રહ્યા છીએ” : ગૌરાંગ નથવાણી, ડીજીએમ-એર ટ્રાફિક કંટ્રોલર, સરદાર વલ્લભભાઇ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથક, અમદાવાદ

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.