કોરોના મહામારીનું સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે ત્યારે સંક્રમણને તોડવા સરકાર તથા સ્થાનિક તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે શાકભાજીના આવશ્યક હોવાથી શાકભાજીના ફેરિયાઓને પરવાનગી આપવામાં આવી છે પરંતુ જો આ ફેરિયાને કોરોનાનો ચેપ હોઈ તો સંક્રમણ ફેલાવાની શક્યતાઓ વધી જતી હોય છે ત્યારે મોરબી પાલિકા,પોલીસ અને હેલ્થ વિભાગ દ્વારા શાકભાજીના ફેરિયાઓનું હેલ્થ ચેકઅપ હાથ ધરવામાં આવ્યું જેમાં આશરે ૨૦૦ જેટલા શાકભાજી ફેરિયાઓનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું તથા લોકડાઉન નિયમોનું ચુસ્ત પણે પાલન કરવા અપીલ કરવામાં આવી હતી જેથી કરીને ફેરિયા મારફતે સંક્રમણ ફેલાઈ નહીં.
Trending
- જાણો એવા ખોરાક વિશે જે તમારા દાંતને સ્વસ્થ રાખે છે.
- લગ્નની લાલચ આપી 17 વર્ષીય સગીરા પર નરાધમનો દુષ્કર્મ
- ચકચારી દુષ્કર્મ કેસમાં શાળાના આચાર્યનો નિર્દોષ છુટકારો
- ‘હરખપદુડા’ બોલવા મામલે પરેશ ધાનાણી વિરૂધ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ
- રાજકોટ : 200 બુથ ઉપર કુલર મુકાશે, 1092 બુથ ઉપર માંડવા નાખી છાંયડો કરાશે
- આ જંગલમાં બીહામણા આવાજ સાંભળવાનું કારણ જણાવતા વૈજ્ઞાનિકો
- ભલે ઇઝરાયેલ મિત્ર હોય, પણ ભારત પેલેસ્ટાઈનની સ્વતંત્રતાનું હિમાયતી
- અટલ સરોવરમાં પ્રથમ દિવસે જ 10 હજારથી વધુ સહેલાણીઓ ઉમટ્યા