Abtak Media Google News

પૌરાણિક ભજનો, મીરાબાઇના કૃષ્ણભક્તિના ભજનો સહિતના ગીતોની પ્રસ્તૃતિ થશે

Screenshot 3 2

ભારત દેશ તેની પૌરાણીક સંસ્કૃતિ થકી ઓળખાય છે. તેમા પણ સૌરાષ્ટ્ર ગુજરાતના ભાગીગળ ગીતો અને સંસ્કૃતિતો લોક મુખે ચર્ચાય છે.

ત્યારે આજે ખાસ વિષ્ણુપ્રસાદ દવે દ્વારા ભાતીગળ ગીતો અને પૌરાણિક ભજનો રજૂ કરશે. આ ઉપરાંત આજે મીરાબાઇના પણ ભજનો સાંભળવા મળશે.

સાથોસાથ ચાલને જીવી લઇએ કાર્યક્રમમાં નિત્ય નવિન કલાકારો સાથે આપ સમક્ષ રજુ થશે. ખાસ તો અમે અમારા આમંત્રણને માન આપી આવનાર કલાકાર મિત્રો અને આપ દર્શકોનાં અમે આભારી છીએ.Screenshot 1 4 Screenshot 2 2

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.