ભારત ભરમાં લોકડાઉન આપવામાં આવ્યું હતું ત્યારથી પાલીતાણા તેમજ સુરત સહિત રત્નકલાકારોના કારખાના બંધ પડ્યા હતા પણ લોકડાઉનમાં સરકાર દ્વારા થોડી છૂટછાંટ આપવામાં આવતા થોડા દિવસ પહેલા થોડા કારખાના ખુલ્યા હતા આજે પાલીતાણાના પોપડા વિસ્તારમાં આવેલ તુલશીભાઈ ગોટી વડિયા વાળા તેમજ અનેક મોટા ખાતાઓના કારખાના આજે ખોલવામાં આવ્યા જેમાં હજ્જારો બે રોજગાર રત્નકલાકારો કામ અર્થે આવ્યા તેમજ કારીગરો ને સેનેટ્રોઇઝ કરી અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે તેમજ પાન,માવા કારખાનાની અંદર ન ખાવા અને જ્યાં ત્યાં થુકવું નહિ તેવી સૂચનાઓ આવવામાં આવી અને અને રત્નકલાકારો ગામડેથી રોજગાર અર્થે પાલીતાણા પોપડામાં આવેલ કારખાનાઓ માં આવી પહોંચ્યા.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો તમારા રસ-રુચિમાં આગળ વધી શકો ,રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
- સામાજિક સંસ્થાઓએ સહકારી ક્ષેત્રમાં ‘ચંચુપાત’ન કરવો જોઈએ : જયેશ રાદડિયા
- કર્ણાવતી સ્કુલનું ધો.10નું શ્રેષ્ઠ પરિણામ
- રફાળેશ્વર પાસે સગીરાનું શંકાસ્પદ મોત, પ્રેમીએ દવા પીવડાવ્યાનો પરિવારનો આક્ષેપ
- પૂજા હોબી સેન્ટરનો દબદબો: 33 ગોલ્ડ, 14 સિલ્વર અને 6 બ્રોન્ઝ મેડલ જીત્યા
- હવે પર્યાવરણનું જતન ન્યાયતંત્ર જ કરાવી શકે!
- જૈન આચાર્ય લોકેશજીએ ઉત્તરાખંડ રાજભવનની ગૌશાળામાં કરી ગાયોની સેવા
- શ્રેયાંશ સ્કુલનું અભૂતપૂર્વ પરિણામ: વિદ્યાર્થીઓમાં અનેરો આનંદ