પાલીતાણા ખાતે સફાઈ કામ કરતી એજન્સી શ્રી રાજદિપ એન્ટર પ્રાઈઝ દ્વારા કોરોનાની મહામારીમાં માનસિંહજી સરકારી હોસ્પિટલ તેમજ સીતાબા પ્રસુતિગૃહ માં સાફ-સફાઈ, વોર્ડ સફાઈ ,સેનેટાઇઝ તેમજ દવાનો છંટકાવ અને ગ્રાઉન્ડમાં સફાઈ અને ગ્રાઉન્ડમાં ડી ડી ટી નો છંટકાવ કરવામાં આવ્યો હતો વિશ્વભરમાં વ્યાપી રહેલ કોરોના મહામારીને નાથવા એક નાનું પગલું રાજદીપ એન્ટરપ્રાઈઝ દ્વારા લેવામાં આવ્યું છે. એજન્સી દ્વારા એકદમ સરસ અને ઉમદા સાફ-સફાઈ કરી આપવામાં આવી છે. આ કામથી માનસિંહજી સરકારી હોસ્પિટલના અધિકારી દ્વારા એજન્સીને પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યું છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને સત્ય કહેવાની રીત પણ બદલવી પડે અને વાણી વર્તનમાં કાળજી લેવી
- પુષ્પા 2 નું પહેલું ગીત ‘પુષ્પા પુષ્પા’થયું રિલીઝ
- TMKOCના સોઢીના ગાયબ થવા પર નિર્માતા અસિત મોદીએ કઈક આવું કહ્યું….
- જામનગર: મહિલાઓ દ્વારા મહેંદીના માધ્યમથી મતદાન જાગૃતિનો પ્રયાસ
- અખાત્રીજ પર આ વખતે લગ્નના ઢોલ નહીં ઢબૂકે
- ઈન્ડિયન આર્મીમાં 1.5 લાખથી પણ વધુ પગાર સાથે ઓફિસર બનવાની સુવર્ણ તક
- 16 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી પાડોશમાં રહેતા તરૂણે દુષ્કર્મ આચર્યું
- પૂછ્યા વગર કેમ મંદિરે ગઇ….તેમ કહી પત્ની અને સસરા પર છરી વડે હુમલો