Abtak Media Google News

પાલીતાણા ખાતે સફાઈ કામ કરતી એજન્સી શ્રી રાજદિપ એન્ટર પ્રાઈઝ દ્વારા કોરોનાની મહામારીમાં માનસિંહજી સરકારી હોસ્પિટલ તેમજ સીતાબા પ્રસુતિગૃહ માં સાફ-સફાઈ, વોર્ડ સફાઈ ,સેનેટાઇઝ તેમજ દવાનો છંટકાવ અને ગ્રાઉન્ડમાં સફાઈ અને ગ્રાઉન્ડમાં ડી ડી ટી નો છંટકાવ કરવામાં આવ્યો હતો વિશ્વભરમાં વ્યાપી રહેલ કોરોના મહામારીને નાથવા એક નાનું પગલું રાજદીપ એન્ટરપ્રાઈઝ દ્વારા લેવામાં આવ્યું છે. એજન્સી દ્વારા એકદમ સરસ અને ઉમદા સાફ-સફાઈ કરી આપવામાં આવી છે. આ કામથી  માનસિંહજી સરકારી હોસ્પિટલના અધિકારી દ્વારા એજન્સીને પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.