તાલુકા હેલ્થ કચેરી માણાવદરના આરોગ્ય કર્મચારીઓ દ્રારા માણાવદર શહેર અને ગામ્ય વિસ્તારમાં ધરે ધરે જઇને હાલ ચાલી રહેલ કોરોના મહામારીમાં કોરોના રોગ પ્રતિકારક શક્તિ વધે એવી હોમિયોપેથીક દવાઓનું વિતરણ કરવામાં આવે છે. આ દવા જિલ્લા પંચાયત જૂનાગઢ દ્રારા ફાળવવામાં આવે છે માણાવદર તાલુકા હેલ્થ ઓફીસર શિલ્પાબેન જાવિયા દ્રારા તમામ લોકોને આ દવા ગળવા અનુરોધ કરે છે. આ દવા કંઈ રીતે લેવી તેની માહિતી પણ આપેલ છે. આ દવા માણાવદર તાલુકાના ૫૬ ગામોમાં કુલ વસ્તી ૧,૩૦,૦૦૦માં કુલ ધર ૩૩૬૬૭માં ધરે ધરે ફરીને આ દવાનુ વિતરણ કરવામાં આવશે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને સત્ય કહેવાની રીત પણ બદલવી પડે અને વાણી વર્તનમાં કાળજી લેવી
- પુષ્પા 2 નું પહેલું ગીત ‘પુષ્પા પુષ્પા’થયું રિલીઝ
- TMKOCના સોઢીના ગાયબ થવા પર નિર્માતા અસિત મોદીએ કઈક આવું કહ્યું….
- જામનગર: મહિલાઓ દ્વારા મહેંદીના માધ્યમથી મતદાન જાગૃતિનો પ્રયાસ
- અખાત્રીજ પર આ વખતે લગ્નના ઢોલ નહીં ઢબૂકે
- ઈન્ડિયન આર્મીમાં 1.5 લાખથી પણ વધુ પગાર સાથે ઓફિસર બનવાની સુવર્ણ તક
- 16 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી પાડોશમાં રહેતા તરૂણે દુષ્કર્મ આચર્યું
- પૂછ્યા વગર કેમ મંદિરે ગઇ….તેમ કહી પત્ની અને સસરા પર છરી વડે હુમલો