રેસકોર્ષ સ્થિત શિવધામમાં સર્વ સમાજ અને ટીમ ઈન્દ્રનીલ ફોર યુ દ્વારા દરેક સમાજમાં શિવભકિતનો મહિમા વધે અને રાજકોટની અંદર સામાજીક સમરસ્તા અને ભાઈ ચારાનું વાતાવરણ દરેક સમાજમાં બની રહે તે ઉદેશથી સર્વ સમાજને સાથે લઈને શિવ ઉત્સવનું આયોજન કરેલ છે. તેમાં તા.૨૫ મંગળવારે સાંજે ૭ વાગ્યે મહાઆરતી ક્ષત્રીય સમાજ દ્વારા કરાશે. આ કાર્યક્રમની વિગતો આપવા કે.પી. જાડેજા, રાજભા ઝાલા, ઈન્દુભા રાઓલ, રાજદીપસિંહ જાડેજા, આદિત્યસિંહ ગોહિલ, લાલુભા જાડેજા, ઘનશ્યામસિંહ જાડેજા, (નાનામવા), ભરતસિંહ જાડેજા, ઘનશ્યામસિંહ જાડેજા (જાબીડા) હિતુભા જાડેજા, મયુરસિંહ પરમાર, શિવુભા જાડેજા, હરપાલસિંહ ઝાલા, ક્રિપાલસિંહ ઝાલા, રામદેવસિંહ જાડેજા, કૌશિકસિંહ જાડેજા, લકકીરાજસિંહ અને શકિતસિંહ પરમાર સહિતના ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને લોન વગેરે બાબતનું ટેન્શન રહેતું જોવા મળે અને પૂજા પાઠથી બળ મળી રહેશે
- 115 વર્ષ પહેલાં ગાયબ થયેલું શ્રાપિત જહાજની તસવીરો જોઈ ડરી જશો
- પત્ની સાથે અનૈતિક સંબંધનો બદલો લેવા ફિલ્મી ઢબે પાર્સલમાં દેશી બોમ્બ મોકલ્યાનો ઘટસ્ફોટ
- વધુ એક કસ્ટોડિયલ ડેથ? : કુવાડવા પોલીસના મારથી વૃદ્ધ મોતને ભેંટ્યાનો પરિજનોનો આક્ષેપ
- અદાણીની 6 કંપનીઓને સેબીની કારણદર્શક નોટિસ
- પ્રચાર પડઘમ રવિવારે સાંજે 6 વાગ્યાથી થશે શાંત
- રાજકોટ RTOનો ‘નિયમતોડ’ લોકોને એપ્રિલ માસમાં અડધા કરોડનો ‘ચાંદલો’
- પુરૂષો આવેગીક રીતે સ્ત્રીઓની તુલનામાં ઓછા પરિપક્વ: સર્વે