બગસરામાં બ્રહ્માકુમારીઝ સેવા કેન્દ્ર દ્વારા પોલીસ સ્ટાફનું સન્માન કરવામા આવ્યું હતુ. આજે પૂરા વિશ્વમાં જયારે કોરોના વાયરસનું સંક્રમણ જેવી ભયંકર બીમારી ફેલાય રહી છે.ત્યારે તેની સામેઆ લડાઈમાં આપણા ડોકટરો સફાઈ કર્મચારી, પોલીસ કર્મી, મીડીયા કર્મી રાતદિવસ પોતાની સેવાઓ આપી રહ્યા છે. તો આપણી પણ ફરજ બને છે. કે આપણે પણ કોરોના યોધ્ધાઓનું સન્માન દિલની ગેહરાઈઓથી કરીએ. બગસરામાં બ્રહ્માકુમારીઝ સેવા કેન્દ્રના સંચાલીક બ્ર.કુ. રસિલાદીદી બગસરા પોલીસના પી.આઈ.એચ.કે. મકવાણા તથા પોલીસ કર્મીઓનું સન્માન કરી પ્રસાદ આપી ૐ શાંતિનું સૂત્ર સાર્થક કરી બતાવ્યું હતુ.
Trending
- 115 વર્ષ પહેલાં ગાયબ થયેલું શ્રાપિત જહાજની તસવીરો જોઈ ડરી જશો
- પત્ની સાથે અનૈતિક સંબંધનો બદલો લેવા ફિલ્મી ઢબે પાર્સલમાં દેશી બોમ્બ મોકલ્યાનો ઘટસ્ફોટ
- વધુ એક કસ્ટોડિયલ ડેથ? : કુવાડવા પોલીસના મારથી વૃદ્ધ મોતને ભેંટ્યાનો પરિજનોનો આક્ષેપ
- અદાણીની 6 કંપનીઓને સેબીની કારણદર્શક નોટિસ
- પ્રચાર પડઘમ રવિવારે સાંજે 6 વાગ્યાથી થશે શાંત
- રાજકોટ RTOનો ‘નિયમતોડ’ લોકોને એપ્રિલ માસમાં અડધા કરોડનો ‘ચાંદલો’
- પુરૂષો આવેગીક રીતે સ્ત્રીઓની તુલનામાં ઓછા પરિપક્વ: સર્વે
- ઇ વોટિંગ હવે સમયની માંગ!