Browsing: brahmakumaris

બ્રહ્માકુમારીઝ- આધ્યાત્મિક સંસ્થા દ્વારા માનવીય સેવાના અભિગમ સાથે તૈયાર કરવામાં આવેલી એનીમેશન મુવી બ્રહ્મા બાબા પર આધારિત બ્રહ્માકુમારીઝ- આધ્યાત્મિક સંસ્થા દ્વારા માનવીય સેવાના અભિગમ સાથે તૈયાર…

પ્રતિજ્ઞા સાથે દિવસની શરૂઆત કરીને, વ્યક્તિઓ કૃતજ્ઞતા, સ્વ-સશક્તિકરણની માનસિકતા વિકસાવી શકે છે.  સમર્થન , નકારાત્મકતા અથવા ચિંતાઓમાંથી ધ્યાન બદલવામાં મદદ કરે છે, વિપુલતા, આત્મવિશ્વાસ અને આંતરિક…

22 સપ્ટેમ્બર સાંજે 5.30 થી  8.30 ખુશીનો હાઈવે વિષય પર  આધ્યાત્મિક ચર્ચા કરશે વર્તમાન વ્યસ્ત અને દોડતા માનવ મનને નાની નાની યુકિતઓ આપી … પ્રેકિટકલ જીવનમાં…

“ખુશી ઉત્સવ”: ચાલો શોધીએ ખુશીનુ “રીમોટ કંટ્રોલ”, સ્વયંથી રહીએ ખુશ નાના ભૂલકાઓના નૃત્યએ ખુશીની હેલી વરસાવી, બાળકોની સાથે શ્રોતાગણ પણ સંગીતના તાલે ઝૂમ્યા “સ્વયંને સમજીએ આત્મજ્ઞાન”…

પ્રોફેસર ઇવી ગિરીશના માર્ગદર્શનમાં ‘ક્રિએટિંગ મિરેકલ ઇન યોર લાઇફ’ નામનો સેમિનાર યોજાયો હાલના સમયમાં યુવાનોથી માંડી વૃદ્ધ સુધીમાં તણાવનું પ્રમાણ વધતું જઈ રહ્યું છે. અભ્યાસ, ધંધા-રોજગાર,…

87 લોકો સાયકલ યાત્રામા જોડાયા બ્રહ્મકુમારીઝ સંસ્થા દ્વારા રવિવારે  સાયકલ યાત્રાનું  આયોજન કરવામાં આવ્યું હતુ. જેમા બ્રહ્માકુમારી ગુજરાત ઝોન ડાયરેક્ટર ભારતી દીદીના વરદ હસ્તે સાઇકલ યાત્રાનો…

બ્રહ્માકુમારીઝના ઓમશાંતિ રીટ્રીટ સેન્યરના 21માં સ્થાપના દિવસે મહાનુભાવો રહ્યા ઉપસ્થિત બ્રહ્માકુમારીઝ ઓમ શાંતિ રીટ્રીટ સેન્ટર (ઓઆરસી), માનેસરના 21મા સ્થાપના દિવસ પર એક ભવ્ય સમારોહનું આયોજન કરવામાં…

સમાજની નિ:સ્વાર્થ સેવા માટે બ્રહ્માકુમારીઝનો સમર્પણ સમારોહ સંપન્ન પ્રજાપિતા બ્રહ્મા કુમારી સંસ્થા અને માનવ કલ્યાણ આધ્યાત્મિક સંસ્થાએ સંયુક્ત રીતે સરસ્વતી વિદ્યા મંદિર, હરિનગર, દિલ્હી ખાતે 16…

આઝાદીના અમૃત મહોત્સવ પર્વે 75000 વિદ્યાર્થીઓ સુધી પહોચવાનું લક્ષ્ય બ્રહ્માકુમારીઝ રાજકોટ  દ્વારા  રાજકોટની શાળાઓમાં વ્યસન મૂકત અભિયાન આરંભાયું છે. આ બાબતે  ‘અબતક’  કાર્યાલયની શુભેચ્છા મુલાકાતે આવેલા…

જીવનમાં યોગની ભૂમિકા દર્શાવશે આવતીકાલે 21 જુન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે. યોગ એક ઉચ્ચ માનસિક  અવસ્થા છે જેનાં દ્વારા રોગોને અલવિદા કહી શકાય છે. ત્યારે રાજયોગથી…