Abtak Media Google News

જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓને ઠાર કરવામાં આર્મી અને પોલીસને સતત સફળતા મળી રહી છે. અનંતનાગ જિલ્લાના ખુલચોહર વિસ્તારમાં સુરક્ષાદળોએ 3 આતંકીઓને ઠાર માર્યા છે.

સાથે જ  AK-47 રાઈફલ અને 2 પિસ્તોલ પણ જપ્ત કરી છે. આતંકીઓના સંતાયા હોવાના ઈનપુટ મળ્યા પછી સિક્યોરિટી ફોર્સે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.

આતંકી ઘુસણખોરોના સમાચાર મળ્યા પછી સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશન ચલાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.