ગુજરાત રાજય સરકારની ગુજરાત શહેરી આજીવિકા મિશન અંતર્ગત બગસરા નગરપાલિકા પ્રમુખ રસીલાબેન પાથર, ઉપપ્રમુખ નીતેષ ડોડીઆ, ચીફ ઓફીસર ભાવનાબેન ગૌસ્વામીના વરદ હસ્તે શહેરના ર૦૬ લારી ગલ્લા તથા ફેરીયાઓને ઓળખકાર્ડ વિતરણ કરવામાં આવેલ અને તમામ ઓળખકાર્ડ ધારકોએ ફરજીયાત પણે લારી ગલ્લા તેમજ ફેરીયાઓએ આ ઓળખકાર્ડ સાથે રાખવાના રહેશે. નિયમો ભંગ કરનાર સાથે કાર્યવાહી કરવામાં આવશે તેમ મિશના મગલમના કપીલભાઇ વાઘેલાની યાદી જણાવે છે.
Trending
- પેડિક્યોરથી પણ પગની ટેનિંગ દૂર નથી થતી, તો એકવાર આ ઘરેલું ટીપ્સ ટ્રાઈ કરો
- બાળકોને આ હેલ્ધી ફૂડ ખવડાવી રહ્યા છો..!
- શેરબજારમાં જોવા મળ્યો બમ્પર ઉછાળો
- આ સમુદ્ર કિનારો છે નર્કનો પ્રવેશદ્વાર
- પરફ્યુમની સુગંધ રહેશે આખો દિવસ, અજમાવો આ ટ્રિક
- આખરે નામ જાહેર…રાહુલ ગાંધી રાયબરેલીથી જ્યારે કિશોરી લાલ શર્મા અમેઠીથી મેદાને ઉતર્યા
- શુક્રવારે આ દેવીની પૂજા કરી, ધન, સંપત્તિ અને પ્રેમનું વરદાન મેળવો
- જીભ પર થતાં સફેદ ડાઘ ખતરાની નિશાની સમાન છે, ભૂલથી પણ આવગણશો નહીં…