બગસરામાં બ્રહ્માકુમારીઝ સેવા કેન્દ્ર દ્વારા પોલીસ સ્ટાફનું સન્માન કરવામા આવ્યું હતુ. આજે પૂરા વિશ્વમાં જયારે કોરોના વાયરસનું સંક્રમણ જેવી ભયંકર બીમારી ફેલાય રહી છે.ત્યારે તેની સામેઆ લડાઈમાં આપણા ડોકટરો સફાઈ કર્મચારી, પોલીસ કર્મી, મીડીયા કર્મી રાતદિવસ પોતાની સેવાઓ આપી રહ્યા છે. તો આપણી પણ ફરજ બને છે. કે આપણે પણ કોરોના યોધ્ધાઓનું સન્માન દિલની ગેહરાઈઓથી કરીએ. બગસરામાં બ્રહ્માકુમારીઝ સેવા કેન્દ્રના સંચાલીક બ્ર.કુ. રસિલાદીદી બગસરા પોલીસના પી.આઈ.એચ.કે. મકવાણા તથા પોલીસ કર્મીઓનું સન્માન કરી પ્રસાદ આપી ૐ શાંતિનું સૂત્ર સાર્થક કરી બતાવ્યું હતુ.
Trending
- હોરર કોમેડી ‘બાક’ના પ્રમોશન માટે રાશી ખન્ના નજર આવી આ લૂકમાં
- કેજરીવાલની ધરપકડ અંગે સુપ્રીમ કોર્ટે EDને પૂછ્યો આ મહત્વનો પ્રશ્ન
- જામનગર : બે યુવાનોને જોડિયા નજીક કેશિયા ગામ પાસે નડ્યો અકસ્માત
- વિશ્વની સૌથી સસ્તી હોટલમાં ભારતની પણ એક હોટલ સામેલ
- ભારતના અર્થતંત્ર માટે આ છે સારા સમાચાર
- ટ્રુડો મત માટે કેનેડાને ખાલીસ્તાન બનાવી શકે!
- સુરત : ડ્રગ્સનો ધમધમતો ધંધો! SOGએ મોટા રેકેટનો કર્યો પર્દાફાશ
- સાવધાન ! સાયબર ગઠિયાઓ નાણા પડાવવા દિલ્હી પોલીસના નામે બનાવટી નોટિસો મોકલે છે