જામજોધપૂર નજીક સિદસરનો પૂલ ભારે વરસાદને કારણે જર્જરીત થતા કોઈ અકસ્માત ન સર્જાય તે માટે હાલ પૂલ પરથી અવરજવર બંધ કરાય છે. જામજોધપૂરથી ઉપલેટા, રાજકોટ જવાનો રસ્તો બંધ થતા હાલ ઉપલેટા અને રાજકોટ જવા માટે વાયા ધ્રાફા વાળાસણ થઈને જવું પડતું હોવાથી લોકોને વરસાદી માહોલમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય તંત્ર દ્વારા પુલનું તાત્કાલીક સમારકામ કરી રસ્તો ચાલુ કરવા લોક માંગ ઉઠી છે.
Trending
- યાર…આ શોપિંગ અને રીલનું વ્યસન તો વધતું જ જાય છે
- કર્ણાટકમાં કલ્યાણ જ્વેલર્સમાં ગેસ બ્લાસ્ટની ઘટનામાં છ લોકો ઘાયલ
- સપ્તાહના અંતિમ દિવસે શેરબજાર ધડામ
- સ્વપ્નમાં પોતાના લગ્ન જોવા શુભ કે અશુભ, શું કહે છે સ્વપ્ન શાસ્ત્ર?
- પડધરી: તરઘડી ગામે પરિણિતાને પાડોશી મહિલાએ ઢીબી નાખી
- મોરબી: મહિલાઓને લાજ કાઢવાનું કહેતા મોટાબાપુ અને તેના પુત્રને ભાઈ તથા ભત્રીજાઓએ ઢીબી નાખ્યા
- સુરેન્દ્રનગર: છૂટાછેડા લઈ લીધા બાદ પુર્વ પતિએ મહિલાને માર્યા છરીના ઘા
- દ્વારકામાં ‘અબતક’ના પત્રકાર પર ત્રણ શખ્સોએે કર્યો હુમલો