શહેરની ધી નવાનગર કો.ઓ.બેંક દ્વારા આત્મનિર્ભર ગુજરાત યોજના હેઠળ મંજુર થયેલા રૂા.૧-૧ લાખની લોનનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. આ યોજના હેઠળ લાભાર્થીને રૂા.૧ લાખની લોનનો ચેક જિલ્લા રજીસ્ટ્રાર લોખંડેના હસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો. આ સમયે બેંકનાં ચેરમેન કિરણભાઈ માધવાણી, વાઈસ ચેરમેન નાથાલાલ મુંગરા, મેનેજીંગ ડાયરેકટર રમણીકલાલ કે.શાહ, બેંકના ડાયરેકટરો વિજયભાઈ શેઠ, સુભાષભાઈ ગડા, હસમુખભાઈ હિંડોચા, શારદાબેન વિંઝુડા, એકઝીકયુટીવ ડાયરેકટર કપાસી, સીજીએમ પાઢ, ચીફ મેનેજર અજય શેઠ, હિતેશ ઝવેરી તથા કો.કો.બેંક અને જે.પી.બેંકનાં હોદેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા.
Trending
- ગુજરાત માટે કાળો દિવસ ગણાતી કેટલીક દુર્ઘટનાઓ
- રાજકોટ અગ્નિકાંડ:મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલએ ઘટના સ્થળે પોહચી નિરીક્ષણ કર્યું
- રાજકોટના ટી.આર. પી. ગેમ ઝોન દુર્ઘટનાસ્થળની મુલાકાત લેતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોએ ખર્ચ પર અંકુશ રાખવો જરૂરી તથા વધુ વિશ્વાસે ના ચાલવું.
- ગેમઝોન અગ્નિકાંડ : સિવિલમાં 27 મૃતદેહોની ઓળખ મેળવવા માટે DNA ટેસ્ટ શરૂ
- રાજકોટ : TRP ગેમ ઝોન ખાતે આગ દુર્ઘટનામાં 27 લોકોની જિંદગી સાથે ગેમ રમાઈ
- રાજકોટ TRP આગકાંડ: અમેતો વેકેશનની મજા માણવા ગયા હતા અંજામ આવો આવશે તે ન’તી ખબર
- Divi’s Laboratories Q4નું પરિણામ: નફો સાથે ડિવિડન્ડ થયું જાહેર…