પવિત્ર શ્રાવણમાસની શુભ શરૂઆત તા જ પુર્વ સંધ્યાએ શ્રી મહાદેવ હર મિત્ર મંડળ દ્વારા દર વર્ષની જેમ સમગ્ર શ્રાવણમાસ દરમ્યાન અલગ-અલગ કાર્યકર્તાઓ અને આગેવાનોના ઘરે ભગવાન ભોંળાનાના આશુતોષ સ્વરૂપની પધરાણમણી કરાવવામાં આવે છે જેના ભાગરૂપે અમાસના પવિત્ર દિવસે રામદુત હનુમાનજી મંદિર ખાતે ભગવાન ભોળાનાની પુજા-અર્ચના માનનીય રાજપકક્ષાના મંત્રી ધર્મેન્દ્સિંહ એમ. જાડેજા (હકુભા)ના વરદ હસ્તે કરવામાં આવેલ અને તેમના દ્વારા વૈશ્વિક કોરોના મહામારીમાથી આપણે સૌને વહેલાસર છુટકારો મળે તે માટે ર્પ્રાના કરવામાં આવેલ આ પ્રસંગે જામનગર લોહાણા મહાજન સમાજના પ્રમુખ જીંતુભાઈ લાલ, સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન સુભાષભાઈ જોષી, મહાદેવ હર મિત્ર મંડળના પ્રમુખ રાજુભાઈ જોષી તા તેમના કાર્યકર્તાઓ ઉપસ્તિ રહેલ આ પ્રસંગે ખાસ મંડળના તમામ કાર્યકર્તાઓને અભિનંદન પાઠવવામાં આવેલ.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો ચોક્કસ નિર્ણય પર ના આવી શકો અને કેટલીક બાબત છોડી ના શકો
- ફેશન વીકના છેલ્લા દિવસે સોનાક્ષી સિન્હા છવાઈ
- T20 World Cup : શાનદાર સ્ટાઈલમાં લોન્ચ થઈ ટીમ ઈન્ડિયાની નવી જર્સી, જુઓ વિડીયો
- ગોલ્ડન આઉટફિટમાં રાજકુમારી જેવી લાગી જાહ્નવી કપૂર
- લાલ બત્તી સમાન કિસ્સો, ક્રિકેટ રમતા બાળક સાથે એવું થયું કે જાણીને ચોંકી જશો
- રાજકોટ : ઈન્દીરાનગરમાં ઘર નજીક બેસવા બાબતે ઠપકો આપતાં બે શખસોએ આધેડને છરી ઝીંકી
- રાજકોટ : પોલીસમેનના માતા-પિતાને વખ ઘોળવા મજબુર કરનાર વ્યાજંકવાદીની ધરપકડ
- રાજકોટ જિલ્લા પંચાયતમાં ભાડે મુકાવી દેવાની લાલચ આપી રેલનગરના પ્રૌઢ સાથે કારની છેતરપિંડી