દાદરા નગર હવેલી રાજભાષા હિન્દી વિભાગ દ્વારા સચિવાલય ખાતે શિક્ષણ સચિવની અધ્યક્ષતામા સમિતિ બેઠકનુ આયોજન કરાયુ છે.દાદરા નગર હવેલી પોલીસ ચોકી ખાતે પીઆઇની અધ્યક્ષતામા ગણેશમંડળના પ્રતિનિધિઓ સાથે મીટીંગનુ આયોજન કરાયુ,ગણપતિ મંડળો બાબતે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામા આવી .દાદરા નગર હવેલી રાષ્ટ્રીય સેવા યોજનાની સામાન્ય બેઠક યોજાયી,1થી15ઓગસ્ટ દરમ્યાન યોજાનાર સ્વચ્છતા પખવાડિયા અંગે ચર્ચા વિચારણા કરવામા આવી .અમરનાથ યાત્રા દરમ્યાન આતંકવાદીઓનો ભોગ બનનાર નરોલીના રહેવાસી ઘાયલ પ્રવીણભાઈ પટેલને કલેકટરના હસ્તે રૂપિયા એક લાખના ચેક અર્પણ કરાયો
Trending
- જામનગર ઉંડ-1 ડેમના નીચાણ વાસના ગામોમાં લોકોને નદીના પટમાં અવર-જવર ન કરવા સૂચન
- ધર્મનો રંગ કે ‘મન પરિવર્તન’? અંતે તારક મહેતાના સોઢીની ઘરવાપસી
- મેટોડામાં પૂરપાટ કાર હંકારી માતા-પુત્રને મોતના મુખમાં ધકેલી દેનાર ચાલકને ઝડપી લેવાયો
- જૂનાગઢના 125 વર્ષ જુના મ્યુઝિયમમાં દુર્લભ કલાકૃતિઓમાં અતિતને ‘અમરત્ત્વ’
- વોટ્સએપ, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ જેવા માધ્યમો ટ્રાયના નિયમ હેઠળ આવરી લેવાશે
- સારો શિક્ષક સમજણ આપે, ઉત્તમ શિક્ષક નિર્દેશન આપે અને મહાન શિક્ષક પ્રેરણા આપે
- સ્પેશિયલ ટ્રેડિંગ સેશન 2 દરમિયાન સેન્સેક્સ અને નિફ્ટીમાં તેજી
- લગ્નપ્રસંગ નિમિત્તે આવેલ રકમ સતકાર્યમાં વાપરવામાં આવશે