જૂનાગઢ એસટી વિભાગના બાંટવા ડેપો ભારતીય મજદુર સંધના હોદ્દેદારો પેથાભાઇ ડાંગર, માંડાભાઇ હુણ, અરજણભાઇ લોખિલ, મેરખીભાઇ તરખાલા, પ્રવિણભાઇ નકુમ દ્વારા માણાવદર વિસ્તારના ધારાસભ્ય તથા રાજયના કેબીનેટ મંત્રી જવાહરભાઈ ચાવડાને ગુજરાત રાજય એસટી ના કર્મચારીઓ ના વિવિધ પ્રેકારના પ્રશ્ર્નો ઉકેલ લાવવા તથા રાજય સરકાર દ્વારા એસટી ના કર્મચારીઓ ને થતા અન્યાય બાબતે સરકારને રજૂઆત કરવા માટે એક લેખિત આવેદનપત્ર પાઠવ્યું હતુ
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને સત્ય કહેવાની રીત પણ બદલવી પડે અને વાણી વર્તનમાં કાળજી લેવી
- પુષ્પા 2 નું પહેલું ગીત ‘પુષ્પા પુષ્પા’થયું રિલીઝ
- TMKOCના સોઢીના ગાયબ થવા પર નિર્માતા અસિત મોદીએ કઈક આવું કહ્યું….
- જામનગર: મહિલાઓ દ્વારા મહેંદીના માધ્યમથી મતદાન જાગૃતિનો પ્રયાસ
- અખાત્રીજ પર આ વખતે લગ્નના ઢોલ નહીં ઢબૂકે
- ઈન્ડિયન આર્મીમાં 1.5 લાખથી પણ વધુ પગાર સાથે ઓફિસર બનવાની સુવર્ણ તક
- 16 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી પાડોશમાં રહેતા તરૂણે દુષ્કર્મ આચર્યું
- પૂછ્યા વગર કેમ મંદિરે ગઇ….તેમ કહી પત્ની અને સસરા પર છરી વડે હુમલો