શિવ એટલે સદાકાળ મંગલ કારી ઓમ કાર રૂ પ ભગવાન સદાશિવ વિરાજમાન છે શિવાલિંગની વેદીએ આદ્યશક્તિ જગદંબા પાર્વતીજીનું પરમ પવિત્ર પ્રતિક છે. શિવલિંગના પાંચ સ્વરૂ પો છે ત્યારે ખાસ કરીને પવિત્ર શ્રાવણમાસમાં ભોળાનાથને પ્રસંન્ન કરવા શિવભકતો આવાહન, આસન, અર્ધ્ય, પાદ્ય, આચમન, સ્નાન વસ્ત્ર, ગંધ, પુષ્ય, ધૂપ નૈવૈદ્ય, આરતી પાન બિડું, નમસ્કાર અને વિસર્જન આ સોળ પ્રકારના ‘ષડશોપચાર’નાં પૂજયથી મહાદેવનું વિશેષ પૂજય-અર્ચન કરે છે. શ્રાવણોત્સવ નિમિતે સોમનાથ મંદિર ખાતે મહાદેવને દરરોજ અવનવા શ્રૃંગારો કરવામાં આવે છે.
Trending
- સાવધાન!!!લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર બોગસ તબીબ ઝડપાયો
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોઆંતરિક સૂઝમાં વૃદ્ધિ થાય ,સંતાન અંગે સારું રહે,પરિવાર માં આનંદ રહે ,શુભ દિન.
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોઆંતરિક સૂઝમાં વૃદ્ધિ થાય ,સંતાન અંગે સારું રહે,પરિવાર માં આનંદ રહે ,શુભ દિન.
- પ્રતિક ગાંધીનો કોફી સ્ટાઈલીશ લુક
- કંદમૂળમાં છે પોષણનો ‘અખૂટ’ ખજાનો
- કોર્પોરેશન દ્વારા 334 ખાનગી હોર્ડિંગ્સ સાઇટને નોટિસ ફટકારાશે
- વ્યક્તિત્વ અને જાહેર અધિકારોની સુરક્ષા માટે જેકી શ્રોફ પહોંચ્યા કોર્ટ
- જીનિયસ સ્કુલનો જલવો: ધોરણ 1ર નું 100 ટકા પરિણામ